શોધખોળ કરો

અમદાવાદમાં આનંદીબેન પટેલ કોંગ્રેસ વિશે શું બોલ્યા, ભૂતપૂર્વ CMએ કાશી વિશ્વનાથ ભગવાન પાસે શું માગ્યું, જાણો વિગતે

1/8
નર્મદા યોજનાને મંજૂરીનો મુદ્દો લઈને તત્કાલનિ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારી પાસે આવ્યા જ ન હતા, તેવા અમદાવાદ આવેલા પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંઘે કરેલા વિધાન અંગે પ્રતિક્રિયા આપતા આનંદીબહેન પટેલે કહ્યું કે, તેઓ ક્યાં સાંભળતા જ હતા? નરેન્દ્રભાઈએ જાહેરમાં રજૂઆતો કરતા રહ્યા પણ ડો.સિંઘે ગુજરાત માટે આંખ-કાન બંધ કર્યા હતા.
નર્મદા યોજનાને મંજૂરીનો મુદ્દો લઈને તત્કાલનિ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારી પાસે આવ્યા જ ન હતા, તેવા અમદાવાદ આવેલા પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંઘે કરેલા વિધાન અંગે પ્રતિક્રિયા આપતા આનંદીબહેન પટેલે કહ્યું કે, તેઓ ક્યાં સાંભળતા જ હતા? નરેન્દ્રભાઈએ જાહેરમાં રજૂઆતો કરતા રહ્યા પણ ડો.સિંઘે ગુજરાત માટે આંખ-કાન બંધ કર્યા હતા.
2/8
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
3/8
અમદાવાદ: પૂર્વ CM આનંદીબેન પટેલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાતમાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેમણે કાર્યકરોને પણ મતદારો સુધી પહોંચવા માઈક્રો પ્લાનિંગ કરવા ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મહા સંપર્ક અભિયાનમાં પીએમ મોદીએ તેમના વિચારો દર્શાવ્યા. ઓછા ખર્ચે વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પછી ખોવાય જાય છે.
અમદાવાદ: પૂર્વ CM આનંદીબેન પટેલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાતમાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેમણે કાર્યકરોને પણ મતદારો સુધી પહોંચવા માઈક્રો પ્લાનિંગ કરવા ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મહા સંપર્ક અભિયાનમાં પીએમ મોદીએ તેમના વિચારો દર્શાવ્યા. ઓછા ખર્ચે વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પછી ખોવાય જાય છે.
4/8
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
5/8
આનંદીબેને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રેલી કાઢીને કોંગ્રેસ ખોવાઈ જાય છે, બીજા દિવસે દેખાતી નથી. કોંગ્રેસ પાસે કોઈ ટીમ નથી. ભાજપના 7 લાખ પેજ પ્રમુખો સાથે એક કરોડ કાર્યકરો પાંચ દિવસમાં 4 કરોડ મતદારોને મળીને પાંચ વર્ષનો હિસાબ અને 15 વર્ષના ગુજરાતના વિકાસ કામોની વિગતો આપશે. એટલું જ નહીં, આ મહાસંપર્ક અભિયાનને અંતે મતદાનના દિવસે એક એક મતદાર પાસે મતદાન કરાવીને ભાજપનો વિજય ઉત્સવ ઉજવશે. એમ પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યુ છે.
આનંદીબેને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રેલી કાઢીને કોંગ્રેસ ખોવાઈ જાય છે, બીજા દિવસે દેખાતી નથી. કોંગ્રેસ પાસે કોઈ ટીમ નથી. ભાજપના 7 લાખ પેજ પ્રમુખો સાથે એક કરોડ કાર્યકરો પાંચ દિવસમાં 4 કરોડ મતદારોને મળીને પાંચ વર્ષનો હિસાબ અને 15 વર્ષના ગુજરાતના વિકાસ કામોની વિગતો આપશે. એટલું જ નહીં, આ મહાસંપર્ક અભિયાનને અંતે મતદાનના દિવસે એક એક મતદાર પાસે મતદાન કરાવીને ભાજપનો વિજય ઉત્સવ ઉજવશે. એમ પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યુ છે.
6/8
તેમણે કોંગ્રેસ વિશે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ ટીમ જ નથી. ભાજપ મતદારો વચ્ચે જશે. એટલું જ નહીં ભાજપ પાંચ દિવસમાં 1 કરોડ કાર્યકરો 4 કરોડ મતદોરોને મળશે, મતદાન કરાવી વિજયોત્સવ ઉજવશે.
તેમણે કોંગ્રેસ વિશે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ ટીમ જ નથી. ભાજપ મતદારો વચ્ચે જશે. એટલું જ નહીં ભાજપ પાંચ દિવસમાં 1 કરોડ કાર્યકરો 4 કરોડ મતદોરોને મળશે, મતદાન કરાવી વિજયોત્સવ ઉજવશે.
7/8
વારાણસીમાં દેવદિવાળી ઉત્સવ ઉજવીને આવેલા આનંદીબહેન પટલને કાશી વિશ્વનાથ ભગવાન સમક્ષ શું માંગીને આવ્યા તેવા સવાલ થયો ત્યારે તેમણે ‘દેશનું કલ્યાણ’ માગ્યાનું કહ્યું હતું.
વારાણસીમાં દેવદિવાળી ઉત્સવ ઉજવીને આવેલા આનંદીબહેન પટલને કાશી વિશ્વનાથ ભગવાન સમક્ષ શું માંગીને આવ્યા તેવા સવાલ થયો ત્યારે તેમણે ‘દેશનું કલ્યાણ’ માગ્યાનું કહ્યું હતું.
8/8
અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આનંદીબેને કહ્યું કે, મતદારોનો ઝોક કઈ તરફી છે તે જાણવું અત્યંત જરૂરી છે. આ પેજ પ્રમુખ દ્વારા જાણી શકાય છે. પેજ પ્રમુખ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે પેજ પ્રમુખ દ્વારા કેટલાં મતદારો સુધી પહોંચી શકાય તેનો અંદાજ આપી શકાય છે. અમારી પાસે નક્કર આયોજન છે. અમે અમારા આયોજન પ્રમાણે આગળ વધી રહ્યાં છીએ.
અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આનંદીબેને કહ્યું કે, મતદારોનો ઝોક કઈ તરફી છે તે જાણવું અત્યંત જરૂરી છે. આ પેજ પ્રમુખ દ્વારા જાણી શકાય છે. પેજ પ્રમુખ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે પેજ પ્રમુખ દ્વારા કેટલાં મતદારો સુધી પહોંચી શકાય તેનો અંદાજ આપી શકાય છે. અમારી પાસે નક્કર આયોજન છે. અમે અમારા આયોજન પ્રમાણે આગળ વધી રહ્યાં છીએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget