શોધખોળ કરો

કોલ સેન્ટરકાંડમાં પકડાયેલ મુણાલે હુક્કાબારમાં પણ અજમાવ્યો હતો હાથ, જાણો ભાજપ સાથે શું છે સંબંધ

1/6
સૂત્રોનું કહેવું છે કે, કોલ સેન્ટર બાવળા પોલીસ સ્ટેશનની હદમાં સાણંદ-બાવળા રોડ પર ચાલતું હતું. 22 દિવસથી ચાલતા આ ગોરખધંધા અંગે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં છે. સ્થાનિક પોલીસની મિલિભગતને લઈને તપાસ થશે કે કેમ તે મુદ્દે પણ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
સૂત્રોનું કહેવું છે કે, કોલ સેન્ટર બાવળા પોલીસ સ્ટેશનની હદમાં સાણંદ-બાવળા રોડ પર ચાલતું હતું. 22 દિવસથી ચાલતા આ ગોરખધંધા અંગે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં છે. સ્થાનિક પોલીસની મિલિભગતને લઈને તપાસ થશે કે કેમ તે મુદ્દે પણ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
2/6
બીજી તરફ મૃણાલસિંહ સોલંકીના પરિચિત લોકોનું કહેવું છે કે, તેણે 2015માં એક હુક્કાબાર શરૂ કર્યો ત્યારે પણ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ તેની સાથે હતો. જોકે આ હુક્કાબાર છ-સાત મહિનામાં જ બંધ કરી દીધો હતો. મૃણાલ સોલંકી અને વિરેન્દ્ર પઢેરિયા કોલસેન્ટર કૌભાંડના કુખ્યાત આરોપી શેગી ઉર્ફ સાગર ઠક્કરના પરિચયમાં ક્યાંથી આવ્યાં/સાગર ઠક્કરની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ મૃણાલસિંહ સોલંકીના પરિચિત લોકોનું કહેવું છે કે, તેણે 2015માં એક હુક્કાબાર શરૂ કર્યો ત્યારે પણ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ તેની સાથે હતો. જોકે આ હુક્કાબાર છ-સાત મહિનામાં જ બંધ કરી દીધો હતો. મૃણાલ સોલંકી અને વિરેન્દ્ર પઢેરિયા કોલસેન્ટર કૌભાંડના કુખ્યાત આરોપી શેગી ઉર્ફ સાગર ઠક્કરના પરિચયમાં ક્યાંથી આવ્યાં/સાગર ઠક્કરની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
3/6
 પોલીસનું કહેવું છે કે, 22 દિવસથી ચાલતા બાવળાના કોલ સેન્ટર પરથી કેટલાક વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરાઈ છે અને રૂપિયાના વ્યવહાર ક્યાંથી અને કોણે કર્યાં/ઠગાઈ કરીને મેળવેલા રૂપિયા ક્યાં ગયા/જેવા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસનું કહેવું છે કે, 22 દિવસથી ચાલતા બાવળાના કોલ સેન્ટર પરથી કેટલાક વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરાઈ છે અને રૂપિયાના વ્યવહાર ક્યાંથી અને કોણે કર્યાં/ઠગાઈ કરીને મેળવેલા રૂપિયા ક્યાં ગયા/જેવા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
4/6
 અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પી.એસ.આઈ. વિજય કોલાદરાનું કહેવું છે કે, આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા સહિતના લોકોને જામીન મળી ચૂક્યાં છે, પરંતુ આજે તેમના નિવેદન લેવાયા હતા અને ફરાર આરોપીઓ મૃણાલસિંહ સોલંકી અને શિવમ શર્મા અંગે પૂછપરછ કરાઈ હતી.
અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પી.એસ.આઈ. વિજય કોલાદરાનું કહેવું છે કે, આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા સહિતના લોકોને જામીન મળી ચૂક્યાં છે, પરંતુ આજે તેમના નિવેદન લેવાયા હતા અને ફરાર આરોપીઓ મૃણાલસિંહ સોલંકી અને શિવમ શર્મા અંગે પૂછપરછ કરાઈ હતી.
5/6
ડેટા કલેક્શનથી માંડી તમામ પ્રકારની કામગીરી મોન્ટુ જ કરતો હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. કોર્પોરેટર રાજેન્દ્રસિંહનો પુત્ર હોવાની વિગતો ભાજપ મોવડી મંડળ સુધી પહોંચતા શહેર પ્રમુખે આંતરિક રાહે આ અંગે તપાસ શરૂ કરાઈ છે.
ડેટા કલેક્શનથી માંડી તમામ પ્રકારની કામગીરી મોન્ટુ જ કરતો હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. કોર્પોરેટર રાજેન્દ્રસિંહનો પુત્ર હોવાની વિગતો ભાજપ મોવડી મંડળ સુધી પહોંચતા શહેર પ્રમુખે આંતરિક રાહે આ અંગે તપાસ શરૂ કરાઈ છે.
6/6
અમદાવાદઃ બાવળામાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરના કૌભાંડ પાછળ પણ ભાજપના ચહેરા સંડોવાયેલા હોવાની વિગતો ખૂલી છે. કોલ સેન્ટરનો મુખ્ય સંચાલક મોન્ટુ નવરંગપુરા ભાજપના કોર્પોરેટર રાજેન્દ્રસિંહ સોલંકીનો પુત્ર છે. જેણે સેટેલાઈટના કોન્સ્ટેબલની જગ્યા રાખીને કોલ સેન્ટર શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ અગાઉ મોન્ટુ ઉદેપુરમાં પણ આ જ પ્રકારે કોલ સેન્ટર ચલાવતો હતો.
અમદાવાદઃ બાવળામાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરના કૌભાંડ પાછળ પણ ભાજપના ચહેરા સંડોવાયેલા હોવાની વિગતો ખૂલી છે. કોલ સેન્ટરનો મુખ્ય સંચાલક મોન્ટુ નવરંગપુરા ભાજપના કોર્પોરેટર રાજેન્દ્રસિંહ સોલંકીનો પુત્ર છે. જેણે સેટેલાઈટના કોન્સ્ટેબલની જગ્યા રાખીને કોલ સેન્ટર શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ અગાઉ મોન્ટુ ઉદેપુરમાં પણ આ જ પ્રકારે કોલ સેન્ટર ચલાવતો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: નરોડા GIDCમાં વેફર અને બિસ્કિટની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: નરોડા GIDCમાં વેફર અને બિસ્કિટની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: તહેવાર પહેલા મીઠાઈની દુકાનોમાં રેપિડ કીટથી તપાસ, સ્થળ પર જ ભેળસેળની પડશે ખબર  
Ahmedabad: તહેવાર પહેલા મીઠાઈની દુકાનોમાં રેપિડ કીટથી તપાસ, સ્થળ પર જ ભેળસેળની પડશે ખબર  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા દાદીઓને ડરાવતા દાનવો
Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈ MBBS
Hun To Bolish : હું તો બોલીશ : પડીકા પર ચેતવણી
Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
Embed widget