શોધખોળ કરો

Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક

ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને રાશિ બદલે છે. આ વખતે 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના ગોચરની કેટલીક રાશિ પર નકારાત્ક અસર થશે, તો જાણીએ કઇ રાશિને સાવધાન રહેવાની જરૂર છે.

Sun Transit Leo: ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને રાશિ બદલે છે. આ વખતે 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના ગોચરની કેટલીક રાશિ પર નકારાત્ક અસર થશે, તો જાણીએ કઇ રાશિને સાવધાન રહેવાની જરૂર છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યના ગ્રહો દર મહિને રાશિ બદલતા રહે છે. પંચાંગ અનુસાર, ગ્રહોના રાજા સૂર્યે કર્ક રાશિ છોડીને 17 ઓગસ્ટના રોજ સવારે 7.37 કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. 17 સપ્ટેમ્બર સુધી સૂર્ય સિંહ રાશિમાં રહેશે. 17 સપ્ટેમ્બરે તે કન્યા રાશિમાં બુધની રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં સૂર્યનું ગોચર  આ રાશિઓ પર અશુભ અસર કરી શકે છે. તેથી આ રાશિના જાતકોએ 17 સપ્ટેમ્બર સુધી ખૂબ જ સાવધાન રહેવું પડશે.

સિંહ: સૂર્ય 12મા ભાવમાં સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ રાશિના લોકો માટે આ ગોચર  બહુ સારું રહેશે નહીં. વ્યાપારી લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર સમસ્યાઓ થઈ શકે છે.

ધન: આ રાશિના લોકો માટે અચાનક ધનહાનિ થવાની સંભાવના છે. તેથી જો તમે ક્યાંક પૈસા રોકાણ કરવા જઈ રહ્યા છો, તો ખૂબ જ કાળજીપૂર્વક રોકાણ કરો. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, તેથી તેની સંપૂર્ણ કાળજી લેવી. નોકરી વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ સાવધાન રહેવું જોઈએ.

મકરઃ- મકર રાશિના લોકોએ સિંહ રાશિમાં સૂર્યના ગોચરને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિના જાતકોને બિઝનેસ સંબંધિત નુકસાન થવાની સંભાવના છે. તેથી, તેઓએ કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનો નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લેવો જોઈએ. અન્યથા નુકસાન થઈ શકે છે. પારિવારિક વિવાદ થઈ શકે છે. આ બાબતે સાવચેત રહો.

મીન: સૂર્યનું આ  ગોચર  મીન રાશિના પાંચમા ભાવમાં થયું છે. આ ઘર બાળકો સાથે જોડાયેલું હોવાને કારણે આ રાશિના લોકોના બાળકોના જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે. જે લોકો કામ કરે છે. તેમને કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. આર્થિક નુકસાન થવાની પણ સંભાવના છે. વેપાર સાથે જોડાયેલા લોકોના નફામાં ઘટાડો થઈ શકે છે. તેથી આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ નબળી રહી શકે છે.

Disclaimer: આ  માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ સ્પષ્ટતા કરવી  જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget