શોધખોળ કરો

નવરાત્રી દરમિયાન શરીરમાં નબળાઈ ન આવે તેના માટે અપનાવો આ ડાયેટ ચાર્ટ

નવરાત્રીના નવ દિવસ સુધી વ્રત કરનારાઓએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે નહીંતર તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને શરીરમાં નબળાઈ પણ આવી શકે છે.

નવી દિલ્હીઃ આજથી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવ દિવસના આ તહેવાલમાં દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સુધી વ્રત કરનારાઓએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે નહીંતર તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. જોકે જે લોકો વ્રત કરે છે તેમના માટે ભૂખા રહેવું એટલું પડકારજનક કામ નથી પરંતુ ઘણી વખત ઉત્સાહમાં વ્રત રાખનારા ભોજનના સમયમાં એટલો બધો ગેપ રાખે છે કે તેમના સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળે છે. માટે અહીં તમને એવી વાતો વિશે જણાવી રહ્યા છે જે તમને વ્રત દરમિયાન સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન કરવાનો પણ ફાયદો આપશે. 1. ખાતા સમયે ખૂબ લાંબો ગેપ ન રાખો અને થોડા થોડા સમયે કંઈને કંઈ ખાતા રહો. 2. તેમાં એક સમય છાશ, એક સમયે કોઈ ફળ અને ક્યારેક ડ્રાય ફ્રૂટ્સ જેવા વિકલ્પનો અપનાવી શકાય છે. 3. દિવસની શરૂઆતમાં તમે ગ્રીન ટી લઈ શકો છો અને ત્યાર બાદ એક અથવા બે ખજૂર પણ લઈ શકાય છે. 4. જો તમે વ્રત દરમિયાન નાશ્તો ન કરો તો આ દરમિયાન પૂરી રીતે ખાલી પેટ ન રહેવું જોઈએ અને ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન કરી શકાય છે. 5. દિવસના ભોજનમાં સાબૂદાણાની ટિક્કી અથવા ખિચડી, અથવા છાશ લઈ શકો છો. 6. આખો દિવસ ખાલી પેટ રહીને સાંજે વ્રતમાં ભારે ભોજન ન લેવું જોઈએ. 7. સાંજના સમયે વ્રત ખોલતા સમયે બટેટા લઈ શકાય છે અને તેમાં સીંધવ મીઠાંનો ઉપયોગ તમે કરી શકો છો. 8. જો કોઈને સાંજે વ્રત ખોલતા સમયે ભારે ભોજન ન લેવું હોય તો તેએ સલાડ અને સૂપ પણ લઈ શકે છે. 9. રાત્રે સુતા સમયે તમે એક ગ્લાસ દૂધ લેશો તો વ્રત દરમિયાન તમારા શરીરમાં તે નબળાઈ નહીં આવવા દે. 10. વ્રત દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખો કે શરીરમાં પાણી ઓછું ન થવું જોઈએ. આવું થવા પર તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. વ્રત દરમિયાન થોડા થોડા સમયે પાણી જરૂર પીતા રહેવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાંSurat News: સુરતમાં અઠવાલાઈન્સમાં રહેતા મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાPanchmahal News: ગોધરામાં બાઈક અકસ્માતાં સામાન્ય ઈજા બાદ 14 વર્ષના કિશોરને ધનુર્વાની અસર જોવા મળી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
IND vs NZ LIVE Score: વરુણ ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડને આપ્યો બીજો ઝટકો
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
UP Politics: માયાવતીનો મોટો નિર્ણય,પોતાના ભત્રીજાને તમામ પદો પરથી હટાવ્યો, આ નેતાને સોંપી જવાબદારી
Embed widget