શોધખોળ કરો

નવરાત્રી દરમિયાન શરીરમાં નબળાઈ ન આવે તેના માટે અપનાવો આ ડાયેટ ચાર્ટ

નવરાત્રીના નવ દિવસ સુધી વ્રત કરનારાઓએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે નહીંતર તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને શરીરમાં નબળાઈ પણ આવી શકે છે.

નવી દિલ્હીઃ આજથી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવ દિવસના આ તહેવાલમાં દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સુધી વ્રત કરનારાઓએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે નહીંતર તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. જોકે જે લોકો વ્રત કરે છે તેમના માટે ભૂખા રહેવું એટલું પડકારજનક કામ નથી પરંતુ ઘણી વખત ઉત્સાહમાં વ્રત રાખનારા ભોજનના સમયમાં એટલો બધો ગેપ રાખે છે કે તેમના સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળે છે. માટે અહીં તમને એવી વાતો વિશે જણાવી રહ્યા છે જે તમને વ્રત દરમિયાન સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન કરવાનો પણ ફાયદો આપશે. 1. ખાતા સમયે ખૂબ લાંબો ગેપ ન રાખો અને થોડા થોડા સમયે કંઈને કંઈ ખાતા રહો. 2. તેમાં એક સમય છાશ, એક સમયે કોઈ ફળ અને ક્યારેક ડ્રાય ફ્રૂટ્સ જેવા વિકલ્પનો અપનાવી શકાય છે. 3. દિવસની શરૂઆતમાં તમે ગ્રીન ટી લઈ શકો છો અને ત્યાર બાદ એક અથવા બે ખજૂર પણ લઈ શકાય છે. 4. જો તમે વ્રત દરમિયાન નાશ્તો ન કરો તો આ દરમિયાન પૂરી રીતે ખાલી પેટ ન રહેવું જોઈએ અને ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન કરી શકાય છે. 5. દિવસના ભોજનમાં સાબૂદાણાની ટિક્કી અથવા ખિચડી, અથવા છાશ લઈ શકો છો. 6. આખો દિવસ ખાલી પેટ રહીને સાંજે વ્રતમાં ભારે ભોજન ન લેવું જોઈએ. 7. સાંજના સમયે વ્રત ખોલતા સમયે બટેટા લઈ શકાય છે અને તેમાં સીંધવ મીઠાંનો ઉપયોગ તમે કરી શકો છો. 8. જો કોઈને સાંજે વ્રત ખોલતા સમયે ભારે ભોજન ન લેવું હોય તો તેએ સલાડ અને સૂપ પણ લઈ શકે છે. 9. રાત્રે સુતા સમયે તમે એક ગ્લાસ દૂધ લેશો તો વ્રત દરમિયાન તમારા શરીરમાં તે નબળાઈ નહીં આવવા દે. 10. વ્રત દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખો કે શરીરમાં પાણી ઓછું ન થવું જોઈએ. આવું થવા પર તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. વ્રત દરમિયાન થોડા થોડા સમયે પાણી જરૂર પીતા રહેવું જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget