શોધખોળ કરો

ધનતેરસના દિવસે આ વસ્તુ જરૂર ખરીદો, જાણો ખરીદીનું શુભ મૂહર્ત

ધર્મઃ આજે ધનતેરસની ઉજવણી આખા દેશમાં મનાવવામાં આવશે. ધનતેરસ કાર્તિક કૃષ્ણ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે સમુદ્ધ મંથન દરમિયાન અમૃતનો કળશ લઇને ધન્વંતરી પ્રગટ થયા હતા. ધન્વંતરી દેવતાઓના વૈધ પણ છે. સ્વાસ્થ્ય રક્ષા અને આરોગ્ય માટે આ દિવસે ધન્વંતરી દેવની ઉપાસના કરવામાં આવે છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્‍મીજીની પૂજા કરવામાં આવે છે અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ધનતેરસ સુખ-સમૃદ્ધિ અને ધનના યોગનું પર્વ માનવામાં આવે છે. આ દિવસોમાં ઘરને સાફ સફાઈ કરીને રાખવું. તેમજ સાંજના સમયે મા લક્ષ્‍મી પૂજા-અર્ચના કરવામાં આવે છે. દીવા પ્રગટાવવામાં આવે છે. આ દિવસે લોકો મૂલ્યવાન ધાતુ જેવી કે નવા વાસણો અને ઘરેણાની ખરીદી કરે છે. આ દિવસે લોકો ભગવાન ગણેશ અને લક્ષ્‍મીજીની મૂર્તિ ખરીદે છે. જેથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમજ આખા વર્ષ દરમિયાન ધન અને અન્નની અછત રહે નહીં. ધનતેરસની ખરીદીનું મૂહર્ત શું છે?  -ધનતેરસના દિવસે ખરીદી માટે બે મૂહર્ત વિશેષ શુભ રહેશે. -બપોરે 01:11થી 02 43 સુધી કુંભ લગ્ન -સાંજે 0549 થી 0746 સુધી વૃષ લગ્ન ધનતેરસના દિવસે કઇ રીતે પૂજા કરવામાં આવે છે -સાંજના સમયે ઉત્તર તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરો. -બાદમાં બંન્ને સમક્ષ એક ઘીનો દીવો પ્રગટાવો. -કુબેરને સફેદ મીઠાઇ અને ધન્વંતરીને પીળા રંગની મીઠાઇ ચઢાવો. - પ્રથમ ॐ ह्रीं कुबेराय नमःનો જાપ કરો. -બાદમાં "धन्वन्तरि स्तोत्र"નો પાઠ કરો. -બાદમાં પ્રસાદ ગ્રહણ કરો. -પૂજા બાદ દિવાળી પર કુબેરને ધન સ્થાન પર અને ધન્વંતરીને પૂજા સ્થાન પર સ્થાપિત કરો. ધનતેરસના દિવસે શું ખરીદી કરવી જરૂરી છે? -ધાતુનું વાસણ, જો પાણીનું વાસણ હોય તો ખૂબ સારુ રહેશે. -ગણેશ- લક્ષ્મીજીની મૂર્તિઓ, બંન્ને અલગ અલગ હોવી જરૂરી છે. - અંકોનો બનેલું ધનનું કોઇ યંત્ર ખરીદો.  ધનતેરસના દિવસે શું કરવું જોઇએ અને કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ -આ દિવસે ફક્ત કુબેરની પૂજા ના કરો. ધન્વંતરી દેવતાની ઉપાસના પણ જરૂરી છે. -આ દિવસે સોનું, પીતળ, ચાંદી અથવા સ્ટીલની ખરીદી કરો. -દિવાળી માટે ગણેશજી-લક્ષ્મીજીની મૂર્તિઓ અને અન્ય પૂજન સામગ્રી પણ આ દિવસે ખરીદો. -ધનતેરસના દિવસે લોખંડ ખરીદવાનું ટાળો. -આ દિવસે થોડું દાન પણ કરવું જોઇએ અને આ દાન ગરીબોમાં કરો તો વધુ સારું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget