શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Rath Yatra 2024: વર્ષો બાદ રથયાત્રામાં અદભૂત સંયોગ, 1971માં બનેલા આ સંયોગનું થશે પુનરાવર્તન, જાણો

Rath Yatra News: ઓરિસ્સાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દેશ ઉપરાંત દુનિયાભરમાં જાણીતી છે. જ્યાં દુનિયાભરમાંથી લોકો આ અદભૂત નજારો જોવા આવે છે

Rath Yatra News: ઓરિસ્સાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દેશ ઉપરાંત દુનિયાભરમાં જાણીતી છે. જ્યાં દુનિયાભરમાંથી લોકો આ અદભૂત નજારો જોવા આવે છે. દર વર્ષે અષાઢ મહિનામાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ ઉપસ્થિત રહેશે.

આ વર્ષે જગન્નાથ રથયાત્રા 7 જુલાઈથી શરૂ થઈ છે, જે 16 જુલાઈના રોજ સમાપ્ત થશે. આ વર્ષે વર્ષો પછી જગન્નાથની યાત્રા પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે તારીખોની ફેરફારના કારણે સતત બે દિવસ રથયાત્રા યોજાશે. આ પછી ગુંડીચા મંદિર પહોંચશે. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ તીથિએ જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે. જાણો અહીં જગન્નાથ રથયાત્રા વિશે...

53 વર્ષ બાદ બન્યો દુર્ગભ સંયોગ
આ વર્ષે પુરીમાં જગન્નાથ રથયાત્રા બે દિવસ ચાલશે. પંચાંગ મુજબ આ વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષની તિથિઓમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં રથયાત્રા પહેલાની તમામ પરંપરાઓ 7 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ પછી રથયાત્રા સવારના બદલે સાંજે શરૂ થશે. પરંતુ રથયાત્રા બાદ રથ ચલાવવામાં આવતો નથી. આથી રથને રાત્રે રોકી દેવામાં આવશે અને 8મી જુલાઇના રોજ વહેલી સવારે આગળ વધવા લાગશે. આ પછી, આ દિવસે ગુંડીચા મંદિર પહોંચશે. તમને જણાવી દઈએ કે તારીખોનો આવો સંયોગ વર્ષ 1971માં બન્યો હતો.

ભગવાન જગન્નાથનો રથ - 
પહેલો રથ જગન્નાથજીનો છે, જેને નંદીઘોષ કહેવામાં આવે છે. આ સાથે તેમાં લહેરાતા ધ્વજને ત્રૈલોક્ય મોહિની કહેવામાં આવે છે. આ સાથે આ રથમાં કુલ 16 પૈડાં છે. આ રથમાં પીળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ભગવાના બલરામ બિરાજશે બીજા રથ પર - 
ભગવાન બલરામના રથને તાલધ્વજ કહેવામાં આવે છે. આ સાથે રથમાં લહેરાવેલા ધ્વજને યુનાની કહેવામાં આવે છે. આ રથમાં કુલ 14 પૈડાં છે. આ સાથે આ રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને વાસુકી કહેવામાં આવે છે.

માં સુભદ્રાનો ત્રીજો રથ - 
ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનો રથ પણ બહાર કાઢવામાં આવે છે. આ રથને પદ્મ ધ્વજા કહેવામાં આવે છે. આ રથમાં કુલ 12 પૈડાં છે. આ રથમાં લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ખેંચવાના દોરને સ્વર્ણચુરા કહેવામાં આવે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget