શોધખોળ કરો

Rath Yatra 2024: વર્ષો બાદ રથયાત્રામાં અદભૂત સંયોગ, 1971માં બનેલા આ સંયોગનું થશે પુનરાવર્તન, જાણો

Rath Yatra News: ઓરિસ્સાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દેશ ઉપરાંત દુનિયાભરમાં જાણીતી છે. જ્યાં દુનિયાભરમાંથી લોકો આ અદભૂત નજારો જોવા આવે છે

Rath Yatra News: ઓરિસ્સાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દેશ ઉપરાંત દુનિયાભરમાં જાણીતી છે. જ્યાં દુનિયાભરમાંથી લોકો આ અદભૂત નજારો જોવા આવે છે. દર વર્ષે અષાઢ મહિનામાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ ઉપસ્થિત રહેશે.

આ વર્ષે જગન્નાથ રથયાત્રા 7 જુલાઈથી શરૂ થઈ છે, જે 16 જુલાઈના રોજ સમાપ્ત થશે. આ વર્ષે વર્ષો પછી જગન્નાથની યાત્રા પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે તારીખોની ફેરફારના કારણે સતત બે દિવસ રથયાત્રા યોજાશે. આ પછી ગુંડીચા મંદિર પહોંચશે. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ તીથિએ જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે. જાણો અહીં જગન્નાથ રથયાત્રા વિશે...

53 વર્ષ બાદ બન્યો દુર્ગભ સંયોગ
આ વર્ષે પુરીમાં જગન્નાથ રથયાત્રા બે દિવસ ચાલશે. પંચાંગ મુજબ આ વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષની તિથિઓમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં રથયાત્રા પહેલાની તમામ પરંપરાઓ 7 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ પછી રથયાત્રા સવારના બદલે સાંજે શરૂ થશે. પરંતુ રથયાત્રા બાદ રથ ચલાવવામાં આવતો નથી. આથી રથને રાત્રે રોકી દેવામાં આવશે અને 8મી જુલાઇના રોજ વહેલી સવારે આગળ વધવા લાગશે. આ પછી, આ દિવસે ગુંડીચા મંદિર પહોંચશે. તમને જણાવી દઈએ કે તારીખોનો આવો સંયોગ વર્ષ 1971માં બન્યો હતો.

ભગવાન જગન્નાથનો રથ - 
પહેલો રથ જગન્નાથજીનો છે, જેને નંદીઘોષ કહેવામાં આવે છે. આ સાથે તેમાં લહેરાતા ધ્વજને ત્રૈલોક્ય મોહિની કહેવામાં આવે છે. આ સાથે આ રથમાં કુલ 16 પૈડાં છે. આ રથમાં પીળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ભગવાના બલરામ બિરાજશે બીજા રથ પર - 
ભગવાન બલરામના રથને તાલધ્વજ કહેવામાં આવે છે. આ સાથે રથમાં લહેરાવેલા ધ્વજને યુનાની કહેવામાં આવે છે. આ રથમાં કુલ 14 પૈડાં છે. આ સાથે આ રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને વાસુકી કહેવામાં આવે છે.

માં સુભદ્રાનો ત્રીજો રથ - 
ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનો રથ પણ બહાર કાઢવામાં આવે છે. આ રથને પદ્મ ધ્વજા કહેવામાં આવે છે. આ રથમાં કુલ 12 પૈડાં છે. આ રથમાં લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ખેંચવાના દોરને સ્વર્ણચુરા કહેવામાં આવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget