શોધખોળ કરો

Maa Lakshmi: શુક્રવારે ભૂલથી પણ ન કરો રૂપિયા-પૈસા સાથે જોડાયેલી ભૂલો, મા લક્ષ્મીનું થાય છે અપમાન

શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવતી પૂજાથી દેવી લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે.

Shukrwar Upay: શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવતી પૂજાથી દેવી લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. જાણો આ ઉપાયો વિશે.

  • દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારા ઘરની સ્વચ્છતા અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો. માતા લક્ષ્મી ક્રોધિત થઈને કોઈપણ અશુદ્ધ અથવા ગંદી જગ્યાએથી નીકળી જાય છે. રાત્રે પણ રસોડામાં ગંદા વાસણો ન છોડો.
  • આ દિવસે ક્યારેય પૈસાને ખોટા હાથથી ન અડવો. તમારા હાથથી પૈસા ગણતી વખતે નોટ પર ક્યારેય થૂંક લગાવશો નહીં. આનાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે અને તે રિસાઈને જતી રહે છે.
  • મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર, બહારની જમીન પર, માતા લક્ષ્મીના ચરણોનું પ્રતિક રોલી અથવા લાલ રંગથી બનાવો.  
  • માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી સફેદ અથવા ક્રીમ રંગના કપડાં પહેરો. શુક્રવારે આ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
  • માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટોને ઈશાન કે પૂર્વ દિશામાં રાખીને જ પૂજા કરો. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમને કમળનું ફૂલ ચઢાવો અને શ્રી સૂક્તનો પાઠ કરો.
  • માતા લક્ષ્મીના મંત્રોનો જાપ સ્ફટિક અથવા કમળની માળાથી કરવો જોઈએ. દેવી લક્ષ્મીની સાથે ભગવાન શ્રી નારાયણની પૂજા કરો.
  • લક્ષ્મી અને નારાયણ બંનેની પૂજા કરવાથી તમામ દેવી-દેવતાઓની કૃપા જળવાઈ રહે છે અને ધન સંબંધિત બાધાઓ દૂર થાય છે.       
  • આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરો અને તેની પૂજા કરો. મહાલક્ષ્મી યંત્રને તિજોરીમાં રાખવાથી ધન મળે છે.   

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડેDhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય
Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Embed widget