શોધખોળ કરો

Maa Lakshmi: શુક્રવારે ભૂલથી પણ ન કરો રૂપિયા-પૈસા સાથે જોડાયેલી ભૂલો, મા લક્ષ્મીનું થાય છે અપમાન

શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવતી પૂજાથી દેવી લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે.

Shukrwar Upay: શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવતી પૂજાથી દેવી લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. જાણો આ ઉપાયો વિશે.

  • દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારા ઘરની સ્વચ્છતા અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો. માતા લક્ષ્મી ક્રોધિત થઈને કોઈપણ અશુદ્ધ અથવા ગંદી જગ્યાએથી નીકળી જાય છે. રાત્રે પણ રસોડામાં ગંદા વાસણો ન છોડો.
  • આ દિવસે ક્યારેય પૈસાને ખોટા હાથથી ન અડવો. તમારા હાથથી પૈસા ગણતી વખતે નોટ પર ક્યારેય થૂંક લગાવશો નહીં. આનાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે અને તે રિસાઈને જતી રહે છે.
  • મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર, બહારની જમીન પર, માતા લક્ષ્મીના ચરણોનું પ્રતિક રોલી અથવા લાલ રંગથી બનાવો.  
  • માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી સફેદ અથવા ક્રીમ રંગના કપડાં પહેરો. શુક્રવારે આ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
  • માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટોને ઈશાન કે પૂર્વ દિશામાં રાખીને જ પૂજા કરો. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમને કમળનું ફૂલ ચઢાવો અને શ્રી સૂક્તનો પાઠ કરો.
  • માતા લક્ષ્મીના મંત્રોનો જાપ સ્ફટિક અથવા કમળની માળાથી કરવો જોઈએ. દેવી લક્ષ્મીની સાથે ભગવાન શ્રી નારાયણની પૂજા કરો.
  • લક્ષ્મી અને નારાયણ બંનેની પૂજા કરવાથી તમામ દેવી-દેવતાઓની કૃપા જળવાઈ રહે છે અને ધન સંબંધિત બાધાઓ દૂર થાય છે.       
  • આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરો અને તેની પૂજા કરો. મહાલક્ષ્મી યંત્રને તિજોરીમાં રાખવાથી ધન મળે છે.   

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget