શોધખોળ કરો

Shiv Mantra: સોમવારે કરો ભોળાનાથના આ ચમત્કારિક મંત્રનો જાપ, દરેક કામમાં મળશે સફળતા

Monday Upay: સોમવારે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે

Lord Shiva Mantra: સોમવારે ભોળાનાથની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે. એવું કહેવાય છે કે ભોળાનાથ ભક્તો પર સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.  પુરાણો અનુસાર શિવલિંગ પર શ્રદ્ધા રાખીને ચઢાવવામાં આવેલું જળ અને બિલીપત્રથી મહાદેવ ખુશ થાય છે. અમુક મંત્રોના જાપ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ચાલો જાણીએ શિવના આ ખાસ મંત્રો વિશે.

શિવનો પંચાક્ષરી મંત્ર

ॐ नम: शिवाय

આ મંત્રને પંચાક્ષરી મંત્ર અથવા ભગવાન શિવનો મૂળ મંત્ર કહેવામાં આવે છે. જે કોઈ પણ ભક્ત આ મંત્રનો ભક્તિભાવથી જાપ કરે છે તેને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી પણ વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. જેના કારણે વ્યક્તિની અંદર હિંમતનો સંચાર થાય છે.

શિવ ગાયત્રી મંત્ર

ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्

શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભક્તોને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. આ મંત્રનો જાપ કરવાથી પાપોનો નાશ થાય છે, માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિમાં સકારાત્મક ઉર્જા આવે છે. પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી શિવ ઝડપથી પ્રસન્ન થાય છે.

મહામૃત્યુંજય મંત્ર

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्

उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥ 

ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે. જો કોઈની કુંડળીમાં અકાળ મૃત્યુનો સંયોગ હોય તો તેણે મહામૃત્યુંજયનો જાપ અવશ્ય કરવો. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી દરેક પ્રકારના રોગ, દોષ અને સમસ્યાઓનો અંત આવે છે.

લઘુ મહામૃત્યુંજય મંત્ર

 ॐ हौं जूं सः

જે લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકતા નથી, તેમણે ટૂંકા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો વધુ સારું છે. રાત્રે આ મંત્રનો જાપ કરવાથી તમામ અસાધ્ય રોગો દૂર થાય છે. લઘુ મહામૃત્યુંજય મંત્ર ભક્તોની તમામ સમસ્યાઓ દૂર કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
Embed widget