શોધખોળ કરો

Shubh Muhurat: વર્ષ 2025માં લગ્નનાં 72 છે શુભ મુહૂર્ત, અહીં જુઓ તારીખ સાથે સંપૂર્ણ યાદી

Auspicious times for marriage: આવતી કાલથી કમૂર્રતા પૂર્ણ થશે અને બાદ શુભ કાર્યોની શરૂઆત પણ થશે,. આ વર્ષે લગ્નના શુભ મૂર્હૂત કેટલા છે અને ક્યાં કયાં છે, જાણીએ જ્યોતિષાચાર્ય ચેતન પટેલ પાસેથી..

Auspicious times for marriage:  વર્ષ 2025ની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ નવા વર્ષની શરૂઆત સમયે કમૂર્રતા ચાલતા હોવાથી લગ્ન સહિતના શુભ કાર્યો કરવા વર્જિત છે. જો કે આવતી કાલે એટલે કે 14 જાન્યુઆરીએ કમૂર્રતા પૂર્ણ થઇ રહ્યાં છે અને ત્યારબાદ ગૃહ પ્રવેશ, જનોઇ, લગ્ન સહિતના શુભ કાર્યો કરી શકાય છે. તો વર્ષ 2025માં કઇ –કઇ તારીખે લગ્ન માટે  શુભ મુહૂર્ત છે. જાણીએ જ્યોતિષાચાર્ય ચેતન પટેલ પાસેથી..

લગ્ન માટે શુભ સમય જોવો શા માટે જરૂરી છે?

હિંદુ ધર્મમાં લગ્ન માટે શુભ મુહૂર્ત જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો લગ્ન ખોટા સમયે થાય છે તો પતિ-પત્નીના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. યોગ્ય સમયે લગ્ન કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. દેવશયન દરમિયાન લગ્ન કરવા અશુભ માનવામાં આવે છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન નથી થતા.                                                                          

જાન્યુઆરી 2025માં કયાં કયાં શુભ મુહૂર્ત છે?

વર્ષ 2025માં લગ્નના 72 શુભ મૂહૂર્ત છે.  જાન્યુઆરી 2025માં લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. તારીખ પ્રમાણે આ મૂર્હૂત જાણીએ.  જાન્યુઆરીમાં 16, 17, 18, 19, 20, 21, 23, 24, 26 અને 27 તારીખ લગ્ન માટેના શુભ મુહૂર્ત છે.

ફેબ્રુઆરી 2025ના શુભ મૂહૂર્ત

ફેબ્રુઆરી 2025માં કુલ  લગ્નો માટે શુભ મુહૂર્ત છે. ફેબ્રુઆરી મહિનામાં 2, 3, 6, 7, 12, 13, 14, 15, 16, 18, 19, 21, 23 અને 25 તારીખો શુભ છે.( 14)

માર્ચ 2025ના શુભ મૂહૂર્ત

માર્ચ 2025માં તારીખ 1, 2, 6, 7 અને 12 લગ્ન માટે શુભ માનવામાં આવે છે.

એપ્રિલ 2025ના શુભ મૂહૂર્ત

એપ્રિલ 2025માં લગ્નના શુભ મૂહૂર્ત  તારીખ 14, 16, 18, 19, 20, 21, 25, 29 અને 30 તારીખે  છે.

મે 2025ના શુભ મૂહૂર્ત

મે 2025 માં લગ્ન માટેની શ્રેષ્ઠ તારીખો 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27 અને 28 છે.

જૂન 2025ના શુભ મૂહૂર્ત

જૂન 2025માં શુભ તારીખો 2, 4, 5, 7 અને 8 છે.

નવેમ્બર 2025ના શુભ મૂહૂર્ત

નવેમ્બર 2025માં 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25 અને 30 તારીખો લગ્ન માટે શુભ છે.

ડિસેમ્બર 2025ના શુભ મુહૂર્ત

ડિસેમ્બર 2025ના શુભ મુહૂર્તની તારીખ પર નજર કરીએ તો વર્ષના છેલ્લા મહિનામાં 4, 5 અને 6 ડિસેમ્બરે લગ્ન સંસ્કાર માટે શુભ મૂહૂર્ત  છે.

-જ્યોતિષાચાર્ય ચેતન પટેલ 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget