શોધખોળ કરો

Vastu Tips: ઘરના મંદિરમાં ક્યારેય ન કરો આ 7 ભૂલો, માતા લક્ષ્મી થશે નારાજ

Vastu Tips: જ્યારે પણ ઘર બનાવવામાં આવે છે ત્યારે પ્રશ્ન થાય છે કે ઘરમાં મંદિરની સાચી દિશા શું હોવી જોઈએ.

Vastu Tips: મંદિર હંમેશા ઉત્તર પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ. જો ઘરના મંદિરની સ્થાપના ખોટી દિશામાં કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેના લીધે પૂજા કરવાનું મન નહિ થાય. તો ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરના મંદિર સાથે જોડાયેલી કઈ ભૂલો ન કરવી જોઈએ.

વાસ્તુ અનુસાર મંદિર હંમેશા ઈશાન અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ. ઘરમાં મંદિરની દિશા સાચી હોવી સૌથી જરૂરી છે. ઘરમાં મંદિર રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે. જો પૂજાના ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. માન્યતા અનુસાર પૂજા ઘરની સાચી દિશા અને પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિઓ અને તસવીરોની સાચી દિશા જાણવી પણ જરૂરી છે. એવું કહેવાય છે કે જો ઘરમાં બનેલું મંદિર વાસ્તુની વિરુદ્ધ હોય તો પૂજા કરતી વખતે મન એકાગ્ર નથી થઈ શકતું અને પૂજા કરવાથી કોઈ ફાયદો થતો નથી. ચાલો જાણીએ આવી જ કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જેને તમે તમારા પૂજા ઘર માટે ધ્યાનમાં રાખી શકો છો

  1. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર યોગ્ય દિશામાં હોવું જોઈએ, જો પૂજા ઘર યોગ્ય દિશામાં ન હોય તો તે લાભદાયક નથી. એટલા માટે પૂજા ઘર હંમેશા ઘરની ઉત્તર દિશામાં હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ કે પશ્ચિમ દિશા અશુભ છે. સાથે જ ઘરના મંદિરમાં બે શંખ એકસાથે રાખવા પણ યોગ્ય નથી.
  2. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજાના ઘરમાં ક્યારેય પણ તૂટેલી મૂર્તિઓ સ્થાપિત ન કરવી જોઈએ. આ સૌથી અશુભ માનવામાં આવે છે. આટલું જ નહીં તુટેલી મૂર્તિઓની પૂજા કરશો તો દેવતાઓ નારાજ થશે.
  3. વાસ્તુ અનુસાર, પૂજા રૂમ ક્યારેય સ્ટોરરૂમ, બેડરૂમ અને ભોંયરામાં ન હોવો જોઈએ. પૂજા ઘર હંમેશા ખુલ્લી જગ્યાએ બનાવવું જોઈએ.
  4. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ભગવાનની એકથી વધુ તસવીર ન રાખવી. આ વાતનું પણ ધ્યાન રાખો કે ભગવાન ગણેશની 3 મૂર્તિઓ ન હોવી જોઈએ. જેના કારણે ઘરના શુભ કાર્યમાં અવરોધો આવે છે. મૂર્તિઓ અને ચિત્રો મૂકવાની સાચી દિશાનું પણ જ્ઞાન હોવું જોઈએ.
  5. એવી માન્યતા છે કે મંદિરમાં હનુમાનજીની મોટી મૂર્તિ ન રાખવી જોઈએ. મંદિરમાં તેની મૂર્તિ હંમેશા નાની હોવી જોઈએ. તેની સાથે જ બજરંગ બલીની બેઠેલી મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે. આ સાથે શિવલિંગ પણ મંદિરમાં હોવું જોઈએ.
  6. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ મંદિરની નજીક શૌચાલય ન બનાવો. ઘણી વખત લોકો ઘરના રસોડામાં મંદિર બનાવે છે, પરંતુ વાસ્તુ અનુસાર રસોડામાં પણ મંદિર ન હોવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
  7. ઘરના મંદિરમાં હંમેશા દેવી-દેવતાઓની હસતી તસવીરો રાખવી જોઈએ. મંદિરમાં દેવી-દેવતાઓના ઉગ્ર સ્વરૂપોની તસવીરો ન રાખો. આમ કરવું અશુભ માનવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Mahatma Gandhi: ગાંધીને દુનિયા માને છે મહાત્મા, પણ આંબેડકરના શું હતા વિચારો?
Mahatma Gandhi: ગાંધીને દુનિયા માને છે મહાત્મા, પણ આંબેડકરના શું હતા વિચારો?
Embed widget