શોધખોળ કરો

Navratri upay: નવરાત્રિમાં ભૂલથી પણ કિચનમાં ન રાખો આ ચીજ, ઘરમાં દરિદ્રતાને નોતરશો

Vastu Tips for Kitchen: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ રાખવાના નિયમો ઘરના રસોડામાં ક્યારેય ખાસ કરીને નવરાત્રિ દરમિયાન આ વસ્તુ ન રાખવી જોઇએ

Vastu Tips for Kitchen: શારદિય નવરાત્રિના પર્વમાં કેટલાક નિયમોને અનુસરવાથી દેવીમાની કૃપા ઘરના સભ્યો પર વરશે છે અને આપ માની અનુકંપાના પાત્ર બની શકો છો. આ પાત્રતા કેળવવા માટે કેટલાક નિયમો અનુસરવા જરૂરી છે. આપ રસોડાને નવરાત્રિ પહેલા ક્લિન કરી દો. રસોડામાં લસણ ડુંગળી કે માંસ માછલી એગ જેવી કોઇ વસ્તુ ન રાખો. રસોડાને લઇને વાસ્તુમાં કેટલાક નિયમો આપવામાં આવ્યાં છે.  

વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં વસ્તુઓ રાખવાની દરેક દિશા અને યોગ્ય સ્થાન જણાવવામાં આવ્યું છે. કઈ વસ્તુનું મહત્વ ક્યાં ક્યાં રાખવું જોઈએ તે પણ સમજાવવામાં આવ્યું છે. આ વસ્તુઓ સાથે આપણું ભાગ્ય જોડાયેલું છે, જેની અસર આપણા ઘરની આર્થિક સ્થિતિ પર પણ પડે છે.

 વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક અસર કરે છે. રસોડું એ આપણા ઘરનું સૌથી મહત્વનું સ્થાન છે. ત્યાં દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નિવાસ કરે છે અને તેમના આશીર્વાદથી આપણને ભોજન મળે છે. તેથી રસોડાની જાળવણી અને તેમાં રાખવામાં આવતી વસ્તુઓને લઈને વાસ્તુશાસ્ત્રમાં ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. જેને આપણે અનુસરવું જોઈએ અને તેનું પાલન ન કરવાથી ગરીબી,  આર્થિક સ્થિતિ બગડે છે અને ઘરમાં કલહ થઈ શકે છે.

ઘરના રસોડામાં ન રાખો આ વસ્તુઓ-

તૂટેલા વાસણો ક્યારેય રસોડામાં ન રાખો, જો કોઈ વ્યક્તિ ખાવા-પીવા માટે તૂટેલા વાસણોનો ઉપયોગ કરે છે, તો આવું કરવાથી તે વ્યક્તિનું દુર્ભાગ્ય થઈ શકે છે.

તમારા રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. સાવરણી હંમેશા દેખાઇ નહિ તેમ છુપાવીને રાખવી. ખોટી જગ્યાએ રાખવાથી વ્યક્તિનું કામ બગડી શકે છે અને વ્યક્તિ ગરીબ બની શકે છે.

રસોડામાં પ્લાસ્ટિકના કન્ટેનર પણ ન રાખવા જોઈએ. આ નકારાત્મક ઊર્જાના સ્ત્રોત બની જાય છે, તેના બદલે આપણે સ્ટેનલેસ સ્ટીલ, લાકડા અને અન્ય પ્રકારના કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ જે નકારાત્મક ઊર્જાને ઘટાડી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના રસોડાની અંદર ક્યારેય પણ મંદિરની સ્થાપના ન કરવી જોઈએ કારણ કે રસોડામાં રસોઇ બને કેટલીક વખત ખાધેલો ખોરાક પણ પડેલો હોય છે આવો જુઠો ખારોક હોય ત્યા માનું સ્થાપન નથી થતું , તે મૂર્તિનું અપમાન છે.

રસોડામાં અરીસો રાખવાથી તે સ્થાનની વાસ્તુ બગડી શકે છે. તેથી, તમારે પહેલા વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ કે અરીસો ક્યાં રાખવો જેથી તે નકારાત્મક ઊર્જાને દૂર રાખે.

વાસ્તુ અનુસાર રસોડામાં દવાઓ પણ ન રાખવી જોઈએ, તેનું કારણ એ છે કે દવાઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરમાં નકારાત્મકતા પેદા કરી શકે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન

વિડિઓઝ

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Embed widget