શોધખોળ કરો

Dhanteras 2023: ધનતેરસના અવસરે આ ઉપાય અચૂક કરો, દૈવી લક્ષ્મીની વરસશે વિશેષ કૃપા

ધનતેરસના અવસરે લક્ષ્મીજીની પૂજા કર્યાં બાદ આ કામ અચૂક કરવું, આ સિદ્ધ પ્રયોગથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને વૈભવી જીવનનું સુખ પ્રાપ્ત થાય છે

Dhanteras 2023:દિવાળીના દિવસે અચાનક દેખાતી વસ્તુઓનો સંબંધ શુકન અને અપશુકન  સાથે હોય છે.  આ દિવસે આ વસ્તુઓને દેખાવી જીવનમાં થનાર કઇ શુભ ઘટના  સંકેત છે. જાણીએ

દિવાળી પર જોવા મળતી કેટલીક વસ્તુઓ શુભ અશુભના  સંકેત આપી શકે છે. શકુન શાસ્ત્ર અનુસાર આ કઈ વસ્તુઓ છે, જેને જોવું શુભ મનાય છે.

પંડિત સુરેશ શ્રીમાળીના જણાવ્યાં અનુસાર, ગરોળી ઘરની દિવાલો પર દરરોજ દેખાશે, પરંતુ ધનતેરસથી ભાઈ દૂજ સુધીના પાંચ દિવસ દરમિયાન તે અદ્રશ્ય દેખાય તો  તેને શુભ માનવામાં આવે છે. જે ઘરમાં ધનતેરસ કે દિવાળીની રાત્રે ગરોળી દેખાય તો તેને મહાલક્ષ્મીના આગમનનો સંકેત  છે. ગરોળીને જોવાથી તમને આખા વર્ષ દરમિયાન પૈસા સંબંધિત પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા લાગશે.

ઇચ્છાપૂર્તિ માટે આટલું કરો

જો તમે ઘરની દીવાલ પર ગરોળી જુઓ તો તરત જ મંદિરમાં રાખેલા કુમકુમ-ચોખા લાવો અને 'ઓમ મહાલક્ષ્માય નમઃ' બોલતા દૂરથી ગરોળી પર છાંટો. આ કરતી વખતે, તમારા મનની ઇચ્છાને સ્વગત દોહરાવો, શકનશાસ્ત્ર મુજબ  એવું માનવામાં આવે છે કે, ગરોળી એક પૂજનીય પ્રાણી છે અને તેની પૂજા કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

લક્ષ્મીજીના ઉપાય

પૂજા કર્યા પછી લક્ષ્મીજીને અર્પણ કરેલ  કુમકુમ અને ચોખાને લાલ કપડામાં મૂકીને ત્રણ ગાંઠો નાખીને પોતાની તિજોરીમાં રાખો. અને પુષ્ય નક્ષત્ર આવે ત્યારે અગરબત્તી બતાવીને તેમની પૂજા કરો. આમ કરવાથી તમે મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરશો અને તેમની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

આપણા દેશમાં આવી ઘણી માન્યતાઓ છે જે ચોક્કસ સમય માટે છે. જો સામાન્ય દિવસોમાં બિલાડી દૂધ પીવા આપના  રસોડામાંથી દૂર જાય છે, તો તમે તેને ઘરમાં પ્રવેશવા દેતા નથી. પરંતુ દિવાળીમાં જો કોઈ બિલાડી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા ઘરમાં રાખેલ દૂધ પી લે છે, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે.

ઘુવડના સંકેતો 

મહાલક્ષ્મીનું પ્રિય વાહન ઘુવડ. જો તમે દિવાળીના દિવસે કે રાત્રે પૂર્વ દિશામાંથી બોલતું ઘૂવડ જુઓ તો તે પણ શુભ સંકેત છે. આ ઘટના એવા સંકેત આપે છે કે,  આખા વર્ષ દરમિયાન ઘરમાં ધન-ધાન્યનો વરસાદ થશે.

તમે તમારા ઘરોમાં પણ છછુંદર જોયા જ હશે, તે દેખાવમાં ઉંદરો જેવા હોય છે. એવું માનવામાં આવે છે કે, તેમને ઘરમાં જોવું ખૂબ જ શુભ સંકેત છે. આવા ઘણા ઘર છે જ્યાં છંછુદર બધાને પરેશાન કરે છે  પરંતુ, એવી પણ માન્યતા છે કે, દિવાળીના દિવસે જો તમને છછુંદર દેખાય છે તો તમને ધનનો લાભ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

ગાયનું શુકન

હિન્દુ ધર્મમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય ભગવા રંગની ગાય જોઈ છે. કદાચ તમે નહીં જાણતા હોવ કે શકુન શાસ્ત્રમાં કેસર ગાયને દિવ્યતાનું પ્રતિક માનવામાં આવે છે અને જો તે દીપાવલી પર જોવામાં આવે તો તે સમૃદ્ધિનો સંકેત આપે છે.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget