શોધખોળ કરો

Dhanteras 2023: ધનતેરસના અવસરે આ ઉપાય અચૂક કરો, દૈવી લક્ષ્મીની વરસશે વિશેષ કૃપા

ધનતેરસના અવસરે લક્ષ્મીજીની પૂજા કર્યાં બાદ આ કામ અચૂક કરવું, આ સિદ્ધ પ્રયોગથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને વૈભવી જીવનનું સુખ પ્રાપ્ત થાય છે

Dhanteras 2023:દિવાળીના દિવસે અચાનક દેખાતી વસ્તુઓનો સંબંધ શુકન અને અપશુકન  સાથે હોય છે.  આ દિવસે આ વસ્તુઓને દેખાવી જીવનમાં થનાર કઇ શુભ ઘટના  સંકેત છે. જાણીએ

દિવાળી પર જોવા મળતી કેટલીક વસ્તુઓ શુભ અશુભના  સંકેત આપી શકે છે. શકુન શાસ્ત્ર અનુસાર આ કઈ વસ્તુઓ છે, જેને જોવું શુભ મનાય છે.

પંડિત સુરેશ શ્રીમાળીના જણાવ્યાં અનુસાર, ગરોળી ઘરની દિવાલો પર દરરોજ દેખાશે, પરંતુ ધનતેરસથી ભાઈ દૂજ સુધીના પાંચ દિવસ દરમિયાન તે અદ્રશ્ય દેખાય તો  તેને શુભ માનવામાં આવે છે. જે ઘરમાં ધનતેરસ કે દિવાળીની રાત્રે ગરોળી દેખાય તો તેને મહાલક્ષ્મીના આગમનનો સંકેત  છે. ગરોળીને જોવાથી તમને આખા વર્ષ દરમિયાન પૈસા સંબંધિત પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા લાગશે.

ઇચ્છાપૂર્તિ માટે આટલું કરો

જો તમે ઘરની દીવાલ પર ગરોળી જુઓ તો તરત જ મંદિરમાં રાખેલા કુમકુમ-ચોખા લાવો અને 'ઓમ મહાલક્ષ્માય નમઃ' બોલતા દૂરથી ગરોળી પર છાંટો. આ કરતી વખતે, તમારા મનની ઇચ્છાને સ્વગત દોહરાવો, શકનશાસ્ત્ર મુજબ  એવું માનવામાં આવે છે કે, ગરોળી એક પૂજનીય પ્રાણી છે અને તેની પૂજા કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

લક્ષ્મીજીના ઉપાય

પૂજા કર્યા પછી લક્ષ્મીજીને અર્પણ કરેલ  કુમકુમ અને ચોખાને લાલ કપડામાં મૂકીને ત્રણ ગાંઠો નાખીને પોતાની તિજોરીમાં રાખો. અને પુષ્ય નક્ષત્ર આવે ત્યારે અગરબત્તી બતાવીને તેમની પૂજા કરો. આમ કરવાથી તમે મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરશો અને તેમની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

આપણા દેશમાં આવી ઘણી માન્યતાઓ છે જે ચોક્કસ સમય માટે છે. જો સામાન્ય દિવસોમાં બિલાડી દૂધ પીવા આપના  રસોડામાંથી દૂર જાય છે, તો તમે તેને ઘરમાં પ્રવેશવા દેતા નથી. પરંતુ દિવાળીમાં જો કોઈ બિલાડી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા ઘરમાં રાખેલ દૂધ પી લે છે, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે.

ઘુવડના સંકેતો 

મહાલક્ષ્મીનું પ્રિય વાહન ઘુવડ. જો તમે દિવાળીના દિવસે કે રાત્રે પૂર્વ દિશામાંથી બોલતું ઘૂવડ જુઓ તો તે પણ શુભ સંકેત છે. આ ઘટના એવા સંકેત આપે છે કે,  આખા વર્ષ દરમિયાન ઘરમાં ધન-ધાન્યનો વરસાદ થશે.

તમે તમારા ઘરોમાં પણ છછુંદર જોયા જ હશે, તે દેખાવમાં ઉંદરો જેવા હોય છે. એવું માનવામાં આવે છે કે, તેમને ઘરમાં જોવું ખૂબ જ શુભ સંકેત છે. આવા ઘણા ઘર છે જ્યાં છંછુદર બધાને પરેશાન કરે છે  પરંતુ, એવી પણ માન્યતા છે કે, દિવાળીના દિવસે જો તમને છછુંદર દેખાય છે તો તમને ધનનો લાભ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

ગાયનું શુકન

હિન્દુ ધર્મમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય ભગવા રંગની ગાય જોઈ છે. કદાચ તમે નહીં જાણતા હોવ કે શકુન શાસ્ત્રમાં કેસર ગાયને દિવ્યતાનું પ્રતિક માનવામાં આવે છે અને જો તે દીપાવલી પર જોવામાં આવે તો તે સમૃદ્ધિનો સંકેત આપે છે.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget