શોધખોળ કરો

Kuber Mantra: આર્થિક સમસ્યાથી મુક્તિ અપાવે છે કુબેર મંત્ર, જાણો કેવી રીતે કરશો મંત્રજાપ તો મળશે શીઘ્ર ફળ

Kuber Mantra Benefits: કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે.

Kuber Mantra Benefits: કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે.

હિંદુ ધર્મમાં કુબેર દેવને સંપત્તિનો રાજા માનવામાં આવે છે. આ ત્રણ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકો આ સમસ્યામાંથી બહાર આવવા માટે કુબેર દેવતાને પ્રસન્ન કરવાના ઉપાયો કરે છે. કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે. ચાલો જાણીએ કુબેરના આ ત્રણ મંત્રો વિશે.

કુબેર દેવનો  અમોઘ  મંત્ર

ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વણા. ધનઘાન્યાધિપતયે

ધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા॥

આ મંત્રનો જાપ કેવી રીતે કરવો

દક્ષિણ તરફ મુખ કરીને આ મંત્રનો 108 વાર જાપ કરો. જાપ કરતી વખતે તમારી સાથે ધનલક્ષ્મી તસવીર અથવા મૂર્તિ રાખો.  એવું માનવામાં આવે છે કે વેલાના ઝાડ નીચે બેસીને આ મંત્રનો 1 લાખ વખત જાપ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો સતત ત્રણ મહિના જાપ કરવાથી જીવનમાં પૈસાની કમી નથી આવતી.

અષ્ટલક્ષ્મી કુબેર મંત્ર

ૐ હ્મીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધન પુરય પુરૂય નમઃ ॥

આ મંત્રનો જાપ કેવી રીતે કરવો

આ દેવી લક્ષ્મી અને કુબેરનો મંત્ર છે. કહેવાય છે કે સાચા મનથી આ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પદ, પ્રતિષ્ઠા, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શુક્રવારની રાત્રે આ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ધન પ્રાપ્તિ માટે કુબેર મંત્ર

ઓમ શ્રીં હ્મી કલીં શ્રીં  ક્લીં વિત્તેશ્વરાય નમ: ॥

આ મંત્રનો જાપ કેવી રીતે કરવો

કોઈપણ પૂજા પછી આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. તેમના જીવનમાં પૈસા અને ભોજનની કોઈ કમી નથી થતી. જે લોકો ધન મેળવવા માટે કુબેર દેવના મંત્રનો નિયમિત જાપ કરે છે તેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.

 Disclaimer: આ  માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ સ્પષ્ટતા કરવી  જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Embed widget