શોધખોળ કરો

Kuber Mantra: આર્થિક સમસ્યાથી મુક્તિ અપાવે છે કુબેર મંત્ર, જાણો કેવી રીતે કરશો મંત્રજાપ તો મળશે શીઘ્ર ફળ

Kuber Mantra Benefits: કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે.

Kuber Mantra Benefits: કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે.

હિંદુ ધર્મમાં કુબેર દેવને સંપત્તિનો રાજા માનવામાં આવે છે. આ ત્રણ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકો આ સમસ્યામાંથી બહાર આવવા માટે કુબેર દેવતાને પ્રસન્ન કરવાના ઉપાયો કરે છે. કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે. ચાલો જાણીએ કુબેરના આ ત્રણ મંત્રો વિશે.

કુબેર દેવનો  અમોઘ  મંત્ર

ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વણા. ધનઘાન્યાધિપતયે

ધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા॥

આ મંત્રનો જાપ કેવી રીતે કરવો

દક્ષિણ તરફ મુખ કરીને આ મંત્રનો 108 વાર જાપ કરો. જાપ કરતી વખતે તમારી સાથે ધનલક્ષ્મી તસવીર અથવા મૂર્તિ રાખો.  એવું માનવામાં આવે છે કે વેલાના ઝાડ નીચે બેસીને આ મંત્રનો 1 લાખ વખત જાપ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો સતત ત્રણ મહિના જાપ કરવાથી જીવનમાં પૈસાની કમી નથી આવતી.

અષ્ટલક્ષ્મી કુબેર મંત્ર

ૐ હ્મીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધન પુરય પુરૂય નમઃ ॥

આ મંત્રનો જાપ કેવી રીતે કરવો

આ દેવી લક્ષ્મી અને કુબેરનો મંત્ર છે. કહેવાય છે કે સાચા મનથી આ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પદ, પ્રતિષ્ઠા, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શુક્રવારની રાત્રે આ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ધન પ્રાપ્તિ માટે કુબેર મંત્ર

ઓમ શ્રીં હ્મી કલીં શ્રીં  ક્લીં વિત્તેશ્વરાય નમ: ॥

આ મંત્રનો જાપ કેવી રીતે કરવો

કોઈપણ પૂજા પછી આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. તેમના જીવનમાં પૈસા અને ભોજનની કોઈ કમી નથી થતી. જે લોકો ધન મેળવવા માટે કુબેર દેવના મંત્રનો નિયમિત જાપ કરે છે તેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.

 Disclaimer: આ  માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ સ્પષ્ટતા કરવી  જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Embed widget