શોધખોળ કરો

Kuber Mantra: આર્થિક સમસ્યાથી મુક્તિ અપાવે છે કુબેર મંત્ર, જાણો કેવી રીતે કરશો મંત્રજાપ તો મળશે શીઘ્ર ફળ

Kuber Mantra Benefits: કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે.

Kuber Mantra Benefits: કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે.

હિંદુ ધર્મમાં કુબેર દેવને સંપત્તિનો રાજા માનવામાં આવે છે. આ ત્રણ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકો આ સમસ્યામાંથી બહાર આવવા માટે કુબેર દેવતાને પ્રસન્ન કરવાના ઉપાયો કરે છે. કોઈપણ પૂજા પછી કુબેર દેવના આ 3 મંત્રનો જાપ કરવાથી દરિદ્રતા ઝડપથી દૂર થાય છે. આ મંત્ર ન માત્ર ગરીબી દૂર કરે છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે. ચાલો જાણીએ કુબેરના આ ત્રણ મંત્રો વિશે.

કુબેર દેવનો  અમોઘ  મંત્ર

ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વણા. ધનઘાન્યાધિપતયે

ધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા॥

આ મંત્રનો જાપ કેવી રીતે કરવો

દક્ષિણ તરફ મુખ કરીને આ મંત્રનો 108 વાર જાપ કરો. જાપ કરતી વખતે તમારી સાથે ધનલક્ષ્મી તસવીર અથવા મૂર્તિ રાખો.  એવું માનવામાં આવે છે કે વેલાના ઝાડ નીચે બેસીને આ મંત્રનો 1 લાખ વખત જાપ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો સતત ત્રણ મહિના જાપ કરવાથી જીવનમાં પૈસાની કમી નથી આવતી.

અષ્ટલક્ષ્મી કુબેર મંત્ર

ૐ હ્મીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધન પુરય પુરૂય નમઃ ॥

આ મંત્રનો જાપ કેવી રીતે કરવો

આ દેવી લક્ષ્મી અને કુબેરનો મંત્ર છે. કહેવાય છે કે સાચા મનથી આ મંત્રનો જાપ કરવાથી જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પદ, પ્રતિષ્ઠા, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શુક્રવારની રાત્રે આ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ધન પ્રાપ્તિ માટે કુબેર મંત્ર

ઓમ શ્રીં હ્મી કલીં શ્રીં  ક્લીં વિત્તેશ્વરાય નમ: ॥

આ મંત્રનો જાપ કેવી રીતે કરવો

કોઈપણ પૂજા પછી આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. તેમના જીવનમાં પૈસા અને ભોજનની કોઈ કમી નથી થતી. જે લોકો ધન મેળવવા માટે કુબેર દેવના મંત્રનો નિયમિત જાપ કરે છે તેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.

 Disclaimer: આ  માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ સ્પષ્ટતા કરવી  જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
Embed widget