શોધખોળ કરો

ઓગસ્ટનું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે રહી શકે છે ભારે! આવી શકે છે મોટી મુશ્કેલી, જાણો બચવાના ઉપાયો

વર્ષ 2026નું બીજું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ થવાનું છે. જાણીએ કઇ ત્રણ રાશિ પર ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસર થઇ શકે છે

વર્ષ 2026નું બીજું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ થવાનું છે. જાણીએ કઇ ત્રણ રાશિ પર ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસર થઇ શકે છે

પ્રતીકાત્મક તસવીર

1/5
28 ઓગસ્ટે વર્ષ 2026નું બીજું ચંદ્રગ્રહણ લાગવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ ત્રણ રાશિના જાતકો માટે પડકારજનક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે. 28 ઓગસ્ટ બાદના આગામી 15 દિવસ દરમિયાન ધન, સ્વાસ્થ્ય અને સંબંધોના મામલામાં વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ ચંદ્રગ્રહણનો સમય અને તેની સંભવિત અસર.  ચંદ્રગ્રહણનો સમય
28 ઓગસ્ટે વર્ષ 2026નું બીજું ચંદ્રગ્રહણ લાગવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ ત્રણ રાશિના જાતકો માટે પડકારજનક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે. 28 ઓગસ્ટ બાદના આગામી 15 દિવસ દરમિયાન ધન, સ્વાસ્થ્ય અને સંબંધોના મામલામાં વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ ચંદ્રગ્રહણનો સમય અને તેની સંભવિત અસર. ચંદ્રગ્રહણનો સમય
2/5
ચંદ્રગ્રહણનો સમય-  ઓગસ્ટ મહિનાનું બીજું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે લાગશે. ગ્રહણની શરૂઆત સવારે અંદાજે 8:04 વાગ્યે થશે અને તેનું સમાપન 11:22 વાગ્યે થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાંથી જોવા મળશે નહીં, પરંતુ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર તેની કેટલીક અસર વિવિધ રાશિઓ પર જોવા મળી શકે છે.
ચંદ્રગ્રહણનો સમય- ઓગસ્ટ મહિનાનું બીજું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે લાગશે. ગ્રહણની શરૂઆત સવારે અંદાજે 8:04 વાગ્યે થશે અને તેનું સમાપન 11:22 વાગ્યે થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાંથી જોવા મળશે નહીં, પરંતુ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર તેની કેટલીક અસર વિવિધ રાશિઓ પર જોવા મળી શકે છે.
3/5
મેષ રાશિ-મેષ રાશિના જાતકો માટે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અશુભ માનવામાં આવે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને વ્યવસાયમાં મોટું નુકસાન થવાની સંભાવના છે. કોઈ સાથે વિવાદ કે ઝઘડો કરવાનું ટાળો. પરિવારમાં મતભેદનું વાતાવરણ રહી શકે છે. ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચવા માટે મહામૃત્યુંજય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવાની સલાહ આપવામાં આવે
મેષ રાશિ-મેષ રાશિના જાતકો માટે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અશુભ માનવામાં આવે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને વ્યવસાયમાં મોટું નુકસાન થવાની સંભાવના છે. કોઈ સાથે વિવાદ કે ઝઘડો કરવાનું ટાળો. પરિવારમાં મતભેદનું વાતાવરણ રહી શકે છે. ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચવા માટે મહામૃત્યુંજય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવાની સલાહ આપવામાં આવે
4/5
સિંહ રાશિ-સિંહ રાશિના જાતકો માટે પણ આ ચંદ્રગ્રહણ પડકારજનક રહી શકે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પૈસાની લેવડ-દેવડમાં વિશેષ સાવધાની રાખો અને કોઈ પર આંખ મીંચીને વિશ્વાસ ન કરો. કોઈ નજીકના વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે તેમજ કાર્યસ્થળે તણાવનું વાતાવરણ રહી શકે છે. ભગવાન શિવને શિવલિંગ પર જળ અને બિલ્વપત્ર અર્પણ કરવાથી નકારાત્મક અસર ઓછી થઈ શકે છે એવી માન્યતા છે.
સિંહ રાશિ-સિંહ રાશિના જાતકો માટે પણ આ ચંદ્રગ્રહણ પડકારજનક રહી શકે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પૈસાની લેવડ-દેવડમાં વિશેષ સાવધાની રાખો અને કોઈ પર આંખ મીંચીને વિશ્વાસ ન કરો. કોઈ નજીકના વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે તેમજ કાર્યસ્થળે તણાવનું વાતાવરણ રહી શકે છે. ભગવાન શિવને શિવલિંગ પર જળ અને બિલ્વપત્ર અર્પણ કરવાથી નકારાત્મક અસર ઓછી થઈ શકે છે એવી માન્યતા છે.
5/5
કન્યા રાશિ-કન્યા રાશિના જાતકો માટે પણ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ કેટલીક મુશ્કેલીઓ લાવી શકે છે. દાંપત્ય જીવનમાં મતભેદ સર્જાઈ શકે છે. બનતાં કામમાં વિલંબ થઈ શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. બુધવારે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી રાહત મળી શકે છે એવી જ્યોતિષીય માન્યતા છે.
કન્યા રાશિ-કન્યા રાશિના જાતકો માટે પણ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ કેટલીક મુશ્કેલીઓ લાવી શકે છે. દાંપત્ય જીવનમાં મતભેદ સર્જાઈ શકે છે. બનતાં કામમાં વિલંબ થઈ શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. બુધવારે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી રાહત મળી શકે છે એવી જ્યોતિષીય માન્યતા છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!  
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Advertisement

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget