શોધખોળ કરો

Lucky Date Of Birth:ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ બર્થ ડેટના લોકો, નાની ઉંમરમાં જ ધન દોલત અને મેળવે છે પ્રસિદ્ધિ

Lucky Date Of Birth:આ મૂલાંકના લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમને સંપત્તિ અને મિલકત વારસામાં મળવાની શક્યતા વધુ રહે છે.

Lucky Date Of Birth:આ મૂલાંકના લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમને સંપત્તિ અને મિલકત વારસામાં મળવાની શક્યતા વધુ રહે  છે.

જન્મ તારીખ દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ હોય છે. મોટાભાગના લોકો તેની જન્મતારીખના કારણે પણ સુખ મેળવે છે.  અંકશાસ્ત્ર અનુસાર, જન્મ તારીખથી કોઈપણ વ્યક્તિના જીવન વિશે ઘણું ખરૂ જાણી શકાય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય તેમનો મૂલાંક 9 હશે. આ મૂલાંકના લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમને સંપત્તિ અને મિલકત વારસામાં મળવાની શક્યતા છે.

 9 મૂલાંકવાળા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આ સાથે તેઓ ભાગ્યના ધનવાન પણ માનવામાં આવે છે. જો કે તેઓ સ્વભાવે શાંત અને રમુજી હોય છે, પરંતુ જો તેઓ કોઈ વસ્તુથી ગ્રસ્ત હોય તો તેઓ કોઈનું સાંભળતા નથી. તેઓ જીવનમાં જે ઇચ્છે છે તે મેળવે છે, તેઓ તેને સરળતાથી લે છે. તેઓ પોતાના પ્રયત્નોથી કોઈપણ કાર્યમાં સફળતા મેળવી શકે છે. તેમની પાસે ક્યારેય જમીન અને મિલકતની કમી નથી રહેતી. આ મૂલાંકની યુવતીઓને લગ્ન પછી સાસરિયાઓ તરફથી પણ પૈસા મળવાના ચાન્સ રહે  છે.

તેઓ ખૂબ જ વ્યવહારુ પણ હોય  છે. આ મુલાંકના લોકો વાણીથી  કોઈનું પણ દિલ જીતી લો. તેઓ પોતાના ઈરાદામાં મક્કમ રહે છે. એકવાર તે જે કામ હાથમાં લે છે તેને પૂર્ણ કરીને જ જંપે છે,  તેઓ બહુ જલ્દી કોઈની સાથે ભળી જાય છે. તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળતા હોય છે. તે જીવનમાં આવનારા પડકારોથી ડરતા નથી.  બલ્કે દરેક પડકારનો હિંમતપૂર્વક સામનો કરે છે અને તેમાં સફળતા પણ મેળવે છે.

તેઓ કોઈની નીચે કામ કરી શકતા નથી. તેમને ગમતું નથી કે કોઈ તેમના પર કોઇ  શાસન કરે. તેમને દરેક કામ પોતાની રીતે કરવું ગમે છે, 9 મૂલાંકની વ્યક્તિ ખૂબ  જ સ્વતંત્ર મિજાજની હોય છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP Asmita કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget