શોધખોળ કરો

Pitru Paksha 2025: દરેક કાર્યમાં વિલંબ અને વિઘ્ન માટે પિતૃ દોષ જવાબદાર, આ ઉપાયથી કરો નિવારણ

Pitru Paksha 2025: પિતૃ ઋણ ચૂકવવા માટે પિતૃપક્ષ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. જાણો પિતૃ પક્ષ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી.

Pitru Paksha 2025:પિતૃ ઋણ ચૂકવવા માટે પિતૃપક્ષ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. શ્રાદ્ધ એ પિતૃઓને ભોજન અને આદર આપવાનું સાધન છે. પિતૃપક્ષમાં પિતૃઓને તૃપ્ત કરવા માટે ભોજન, દાન, તર્પણ, શ્રાદ્ધ કરવામાં આવે છે. ચાલો જાણીએ પિતૃ પક્ષ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી.

પિતૃ પક્ષ અશ્વિન મહિનાની પૂર્ણિમાની તારીખ એટલે કે 7મી સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ ગયું. શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ અશ્વિન મહિનાની અમાવસ્યા એટલે કે 21  સપ્ટેમ્બરે થશે. તેને સર્વ પિતૃ અમાવસ્યા  પણ કહેવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થશે

પિતૃ પક્ષ એકાદશી ક્યારે છે.

પિતૃ પક્ષની એકાદશી તિથિ 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:21 વાગ્યે શરૂ થઈ રહી છે. તે જ સમયે, આ તિથિ 17 સપ્ટેમ્બર, 2૦25 ના રોજ રાત્રે 11:39 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, એકાદશી શ્રાદ્ધ ફક્ત 17 સપ્ટેમ્બર, બુધવારના રોજ જ કરવામાં આવશે. આ દિવસે શુભ મુહૂર્ત કંઈક આ રીતે રહેવાનું છે

કુટુપ મુહૂર્ત - બપોરે 11:51 થી 12:40 સુધી

રોહિણી મુહૂર્ત - બપોરે 12:૪૦ થી ૦1:29 સુધી

બપોર કાલ - બપોરે ૦1:29 થી ૦૩:56 સુધી

પૂર્વજો કેટલા પ્રકારના હોય છે?

શાસ્ત્રો અનુસાર, ચંદ્રની ઉપર એક બીજું વિશ્વ છે જેને પિતૃ લોક માનવામાં આવે છે.પુરાણો અનુસાર પૂર્વજોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક દૈવી પૂર્વજો છે અને બીજા માનવ પૂર્વજો છે. દૈવી પૂર્વજો તેમના કાર્યોના આધારે મનુષ્ય અને જીવોનો ન્યાય કરે છે. તેઓ આર્યમાને પૂર્વજોના વડા માને છે, જ્યારે તેમના ન્યાયાધીશ યમરાજ છે.

પૂર્વજો ખોરાક કેવી રીતે મેળવે છે?

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓ ગંધ અને રસ તત્વથી તૃપ્ત થાય છે.  આ માટે છાણામાં  ગોળ, ઘી અને અનાજ અર્પણ કરે છે, તેની સુગંધથી પિતૃ સંતુષ્ટ થાય છે. .

પિતૃપક્ષ પર પિતૃઓને જળ કેવી રીતે આપવું? (પિતૃ પક્ષમાં તર્પણ વિધિ)

પિતૃઓને જળ અર્પણ કરવાની પદ્ધતિને તર્પણ કહે છે. કુશની વીટી ધારણ કરો અને  હાથમાં પાણી લઇને અંગુઠા વડે તર્પણ કરો. આ રીતે પિતૃને તર્પણ અપાઇ છે.

પુણ્યતિથિ પર શું દાન કરવું? (પિતૃ પક્ષમાં દાન)

પિતૃપક્ષમાં દાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ પછી કાળા તલ, મીઠું, ઘઉં, ચોખા, ગાય, સોનું, વસ્ત્ર, ચાંદીનું દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

પિતૃદોષના લક્ષણો?

સંતાન સંબંધી સમસ્યાઓ, લગ્નજીવનમાં અવરોધ, આકસ્મિક અકસ્માત, નોકરી કે ધંધામાં વિક્ષેપ, ખરાબ સ્વાસ્થ્ય વગેરે પિત્ત દોષના લક્ષણો છે.

પિતૃ દોષથી કેવી રીતે છુટકારો મેળવવો? (પિત્ર દોષ શાંતિ ઉપાય)

પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ તર્પણ કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું. તમારાથી બને તેટલું દાન કરવું જોઇએ. ગાયને લીલુ ઘાસ નાખવું, શ્વાનને રોટલી આપવી વગેરે દાન પુણ્યના કામ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા
Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ

વિડિઓઝ

Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી
Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો જંગ નક્કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ
Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ
એક ભૂલ અને ડ્રાઈવિંગ લાઈસન્સ રદ! હવે ચલણની સાથે નંબર પણ કપાશે, લાઈસન્સ માટે આવી રહી છે નવી સિસ્ટમ 
એક ભૂલ અને ડ્રાઈવિંગ લાઈસન્સ રદ! હવે ચલણની સાથે નંબર પણ કપાશે, લાઈસન્સ માટે આવી રહી છે નવી સિસ્ટમ 
Rinku Singh Father Death: રિંકુ સિંહે પિતાને આપી અંતિમ વિદાય,અર્થીને કાંધ આપી કર્યા નમન,મોટા ભાઈએ આપી મુખાગ્નિ
Rinku Singh Father Death: રિંકુ સિંહે પિતાને આપી અંતિમ વિદાય,અર્થીને કાંધ આપી કર્યા નમન,મોટા ભાઈએ આપી મુખાગ્નિ
SBI vs Post Office: 5 વર્ષની એફડી પર ક્યાં મળે છે વધારે રિટર્ન, કોણ કેટલું આપે છે વ્યાજ, જાણો  
SBI vs Post Office: 5 વર્ષની એફડી પર ક્યાં મળે છે વધારે રિટર્ન, કોણ કેટલું આપે છે વ્યાજ, જાણો  
Embed widget