શોધખોળ કરો

Pitru Paksha 2025: દરેક કાર્યમાં વિલંબ અને વિઘ્ન માટે પિતૃ દોષ જવાબદાર, આ ઉપાયથી કરો નિવારણ

Pitru Paksha 2025: પિતૃ ઋણ ચૂકવવા માટે પિતૃપક્ષ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. જાણો પિતૃ પક્ષ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી.

Pitru Paksha 2025:પિતૃ ઋણ ચૂકવવા માટે પિતૃપક્ષ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. શ્રાદ્ધ એ પિતૃઓને ભોજન અને આદર આપવાનું સાધન છે. પિતૃપક્ષમાં પિતૃઓને તૃપ્ત કરવા માટે ભોજન, દાન, તર્પણ, શ્રાદ્ધ કરવામાં આવે છે. ચાલો જાણીએ પિતૃ પક્ષ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી.

પિતૃ પક્ષ અશ્વિન મહિનાની પૂર્ણિમાની તારીખ એટલે કે 7મી સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ ગયું. શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ અશ્વિન મહિનાની અમાવસ્યા એટલે કે 21  સપ્ટેમ્બરે થશે. તેને સર્વ પિતૃ અમાવસ્યા  પણ કહેવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થશે

પિતૃ પક્ષ એકાદશી ક્યારે છે.

પિતૃ પક્ષની એકાદશી તિથિ 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:21 વાગ્યે શરૂ થઈ રહી છે. તે જ સમયે, આ તિથિ 17 સપ્ટેમ્બર, 2૦25 ના રોજ રાત્રે 11:39 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, એકાદશી શ્રાદ્ધ ફક્ત 17 સપ્ટેમ્બર, બુધવારના રોજ જ કરવામાં આવશે. આ દિવસે શુભ મુહૂર્ત કંઈક આ રીતે રહેવાનું છે

કુટુપ મુહૂર્ત - બપોરે 11:51 થી 12:40 સુધી

રોહિણી મુહૂર્ત - બપોરે 12:૪૦ થી ૦1:29 સુધી

બપોર કાલ - બપોરે ૦1:29 થી ૦૩:56 સુધી

પૂર્વજો કેટલા પ્રકારના હોય છે?

શાસ્ત્રો અનુસાર, ચંદ્રની ઉપર એક બીજું વિશ્વ છે જેને પિતૃ લોક માનવામાં આવે છે.પુરાણો અનુસાર પૂર્વજોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક દૈવી પૂર્વજો છે અને બીજા માનવ પૂર્વજો છે. દૈવી પૂર્વજો તેમના કાર્યોના આધારે મનુષ્ય અને જીવોનો ન્યાય કરે છે. તેઓ આર્યમાને પૂર્વજોના વડા માને છે, જ્યારે તેમના ન્યાયાધીશ યમરાજ છે.

પૂર્વજો ખોરાક કેવી રીતે મેળવે છે?

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓ ગંધ અને રસ તત્વથી તૃપ્ત થાય છે.  આ માટે છાણામાં  ગોળ, ઘી અને અનાજ અર્પણ કરે છે, તેની સુગંધથી પિતૃ સંતુષ્ટ થાય છે. .

પિતૃપક્ષ પર પિતૃઓને જળ કેવી રીતે આપવું? (પિતૃ પક્ષમાં તર્પણ વિધિ)

પિતૃઓને જળ અર્પણ કરવાની પદ્ધતિને તર્પણ કહે છે. કુશની વીટી ધારણ કરો અને  હાથમાં પાણી લઇને અંગુઠા વડે તર્પણ કરો. આ રીતે પિતૃને તર્પણ અપાઇ છે.

પુણ્યતિથિ પર શું દાન કરવું? (પિતૃ પક્ષમાં દાન)

પિતૃપક્ષમાં દાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ પછી કાળા તલ, મીઠું, ઘઉં, ચોખા, ગાય, સોનું, વસ્ત્ર, ચાંદીનું દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

પિતૃદોષના લક્ષણો?

સંતાન સંબંધી સમસ્યાઓ, લગ્નજીવનમાં અવરોધ, આકસ્મિક અકસ્માત, નોકરી કે ધંધામાં વિક્ષેપ, ખરાબ સ્વાસ્થ્ય વગેરે પિત્ત દોષના લક્ષણો છે.

પિતૃ દોષથી કેવી રીતે છુટકારો મેળવવો? (પિત્ર દોષ શાંતિ ઉપાય)

પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ તર્પણ કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું. તમારાથી બને તેટલું દાન કરવું જોઇએ. ગાયને લીલુ ઘાસ નાખવું, શ્વાનને રોટલી આપવી વગેરે દાન પુણ્યના કામ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓગસ્ટ 2026 માં થશે 2 ગ્રહણ! ભારતમાં ગ્રહણ ન દેખાય તો શું સૂતક કાળ લાગુ પડે? જાણો નિયમો
ઓગસ્ટ 2026 માં થશે 2 ગ્રહણ! ભારતમાં ગ્રહણ ન દેખાય તો શું સૂતક કાળ લાગુ પડે? જાણો નિયમો
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget