શોધખોળ કરો

Pitru Paksha 2025: દરેક કાર્યમાં વિલંબ અને વિઘ્ન માટે પિતૃ દોષ જવાબદાર, આ ઉપાયથી કરો નિવારણ

Pitru Paksha 2025: પિતૃ ઋણ ચૂકવવા માટે પિતૃપક્ષ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. જાણો પિતૃ પક્ષ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી.

Pitru Paksha 2025:પિતૃ ઋણ ચૂકવવા માટે પિતૃપક્ષ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. શ્રાદ્ધ એ પિતૃઓને ભોજન અને આદર આપવાનું સાધન છે. પિતૃપક્ષમાં પિતૃઓને તૃપ્ત કરવા માટે ભોજન, દાન, તર્પણ, શ્રાદ્ધ કરવામાં આવે છે. ચાલો જાણીએ પિતૃ પક્ષ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી.

પિતૃ પક્ષ અશ્વિન મહિનાની પૂર્ણિમાની તારીખ એટલે કે 7મી સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ ગયું. શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ અશ્વિન મહિનાની અમાવસ્યા એટલે કે 21  સપ્ટેમ્બરે થશે. તેને સર્વ પિતૃ અમાવસ્યા  પણ કહેવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થશે

પિતૃ પક્ષ એકાદશી ક્યારે છે.

પિતૃ પક્ષની એકાદશી તિથિ 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:21 વાગ્યે શરૂ થઈ રહી છે. તે જ સમયે, આ તિથિ 17 સપ્ટેમ્બર, 2૦25 ના રોજ રાત્રે 11:39 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, એકાદશી શ્રાદ્ધ ફક્ત 17 સપ્ટેમ્બર, બુધવારના રોજ જ કરવામાં આવશે. આ દિવસે શુભ મુહૂર્ત કંઈક આ રીતે રહેવાનું છે

કુટુપ મુહૂર્ત - બપોરે 11:51 થી 12:40 સુધી

રોહિણી મુહૂર્ત - બપોરે 12:૪૦ થી ૦1:29 સુધી

બપોર કાલ - બપોરે ૦1:29 થી ૦૩:56 સુધી

પૂર્વજો કેટલા પ્રકારના હોય છે?

શાસ્ત્રો અનુસાર, ચંદ્રની ઉપર એક બીજું વિશ્વ છે જેને પિતૃ લોક માનવામાં આવે છે.પુરાણો અનુસાર પૂર્વજોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક દૈવી પૂર્વજો છે અને બીજા માનવ પૂર્વજો છે. દૈવી પૂર્વજો તેમના કાર્યોના આધારે મનુષ્ય અને જીવોનો ન્યાય કરે છે. તેઓ આર્યમાને પૂર્વજોના વડા માને છે, જ્યારે તેમના ન્યાયાધીશ યમરાજ છે.

પૂર્વજો ખોરાક કેવી રીતે મેળવે છે?

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓ ગંધ અને રસ તત્વથી તૃપ્ત થાય છે.  આ માટે છાણામાં  ગોળ, ઘી અને અનાજ અર્પણ કરે છે, તેની સુગંધથી પિતૃ સંતુષ્ટ થાય છે. .

પિતૃપક્ષ પર પિતૃઓને જળ કેવી રીતે આપવું? (પિતૃ પક્ષમાં તર્પણ વિધિ)

પિતૃઓને જળ અર્પણ કરવાની પદ્ધતિને તર્પણ કહે છે. કુશની વીટી ધારણ કરો અને  હાથમાં પાણી લઇને અંગુઠા વડે તર્પણ કરો. આ રીતે પિતૃને તર્પણ અપાઇ છે.

પુણ્યતિથિ પર શું દાન કરવું? (પિતૃ પક્ષમાં દાન)

પિતૃપક્ષમાં દાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ પછી કાળા તલ, મીઠું, ઘઉં, ચોખા, ગાય, સોનું, વસ્ત્ર, ચાંદીનું દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

પિતૃદોષના લક્ષણો?

સંતાન સંબંધી સમસ્યાઓ, લગ્નજીવનમાં અવરોધ, આકસ્મિક અકસ્માત, નોકરી કે ધંધામાં વિક્ષેપ, ખરાબ સ્વાસ્થ્ય વગેરે પિત્ત દોષના લક્ષણો છે.

પિતૃ દોષથી કેવી રીતે છુટકારો મેળવવો? (પિત્ર દોષ શાંતિ ઉપાય)

પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ તર્પણ કરવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું. તમારાથી બને તેટલું દાન કરવું જોઇએ. ગાયને લીલુ ઘાસ નાખવું, શ્વાનને રોટલી આપવી વગેરે દાન પુણ્યના કામ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે.

ટોપ સ્ટોરી

Today's Horoscope: બુધવારનો દિવસ આ 5 રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 5 રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
9 સપ્ટેમ્બરે સિંહ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, મેષ-તુલા સહિત 3 રાશિઓને થશે આર્થિક લાભ 
9 સપ્ટેમ્બરે સિંહ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, મેષ-તુલા સહિત 3 રાશિઓને થશે આર્થિક લાભ 
બુધ ગોચર 2026: કન્યા રાશિમાં બુધનો પ્રવેશ, 26 સપ્ટેમ્બર સુધી આ 5 ભૂલો કરવાથી બચજો
બુધ ગોચર 2026: કન્યા રાશિમાં બુધનો પ્રવેશ, 26 સપ્ટેમ્બર સુધી આ 5 ભૂલો કરવાથી બચજો
સૂર્ય ગોચર 2026: 17 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો કોણે રહેવું સાવધાન
સૂર્ય ગોચર 2026: 17 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો કોણે રહેવું સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
Embed widget