શોધખોળ કરો

Shani Vakri 2022: શનિનું વર્કી થવું આ રાશિના જાતકો માટે નથી આપતાં શુભ સંકેત,જાણો કઇ રાશિ માટે કસોટીકાળ થશે શરૂ

શનિદેવની ઉલટી ચાલને કારણે કર્ક રાશિના લોકો પર તેનો નકારાત્મક પ્રભાવ પડશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. ધનહાનિ અને અકસ્માત થવાની સંભાવનાઓ રહી શકે છે

જ્યોતિષમાં શનિ ગ્રહને કર્મનો દાતા માનવામાં આવે છે. વર્તમાન તબક્કામાં શનિ અસ્ત થઈ ગયો છે. આ સિવાય શનિ આ વર્ષે લગભગ અઢી વર્ષ પછી મકર રાશિમાં પોતાની યાત્રા રોકીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ એ શનિદેવની પોતાની રાશિ છે અને તેઓ લગભગ 30 વર્ષ પછી આ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. પરંતુ શનિનું કુંભ રાશિમાં રૂપાંતર થાય તે પહેલા 05મી જૂને તે વક્રી  થવા જઈ રહ્યો છે. જે 23મી ઓક્ટોબર સુધી આ પૂર્વવર્તી તબક્કામાં ગોચર ણ કરશે. શનિની વિપરીત ગતિને કારણે તમામ રાશિઓ પર તેની વિશેષ અસર પડશે. શનિની ઉલટી ચાલને કારણે ચાર રાશિના લોકોએ ખાસ કાળજી રાખવી પડશે.

કર્ક રાશિ

શનિદેવની ઉલટી ચાલને કારણે કર્ક રાશિના લોકો પર તેનો નકારાત્મક પ્રભાવ પડશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. ધનહાનિ અને અકસ્માત થવાની સંભાવનાઓ રહે  છે. આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. પરિવારના સભ્યો વચ્ચે વિવાદ વધી શકે છે.

સિંહ રાશિ

શનિના વક્રી થવાથી સિંહ રાશિના જાતકોને વધુ ખર્ચનો સામનો કરવો  પડશે, ઉધાર આપેલ ધન પરત નહીં મળે, વાદ વિવાદ વધવાથી વિવાદ કોર્ટમાં ચક્કર થઇ શકે છે. બિઝનેસ કરનાર લોકોને પણ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં આપને સંભાળીને રહેવું પડશે. સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું. પરેશાનો વધી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શનિદેવી ઉલ્ટી ચાલ  શુભ સંકેત નથી આપતી. સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર માનસિક તણાવ વધી શકે  છે. પૈસાની ખોટને કારણે તમારી આર્થિક સ્થિતિમાં ઘટાડો થશે. નોકરિયાત લોકો માટે થોડા મહિના સાવધાનીથી ચાલવું હિતાવહ છે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. તમારે આ બાબતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યમાં માટે પણ શુભ સમય નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Embed widget