શોધખોળ કરો

Shani Dev: શનિવારના દિવસે સવારે જો આ 5 વસ્તુના આસ્મિક જ થઇ જાય દર્શન તો તે શુભતાના છે સંકેત

Shani Dev: શનિવાર શનિદેવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે કેટલીક વસ્તુઓ જોવી શુભ માનવામાં આવે છે. જો તમે શનિવારે આ વસ્તુઓ જોશો તો સમજી લો કે શનિદેવની કૃપા તમારા પર વરસવાની છે.

Shani Dev: શનિવાર શનિદેવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે કેટલીક વસ્તુઓ જોવી શુભ માનવામાં આવે છે. જો તમે શનિવારે આ વસ્તુઓ જોશો તો સમજી લો કે શનિદેવની કૃપા તમારા પર વરસવાની છે.

શનિ ભગવાનને ન્યાયના સ્વામી કહેવામાં આવે છે. તેથી જ બધા તેનાથી ડરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને મેજિસ્ટ્રેટ માનવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ અને સજા આપે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ, કારણ કે જો શનિદેવ ગુસ્સે થઈ જાય છે તો રાજાને પણ રંગ બનાવવમાં  સમય નથી લાગતો.

પંડિત સુરેશ શ્રીમાળી જણાવે છે કે જ્યોતિષમાં કેટલાક એવા સંકેતો જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા તમે જાણી શકો છો કે શનિદેવ તમારાથી પ્રસન્ન છે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે શનિવારે આમાંથી કોઈ એક વસ્તુ જુઓ તો સમજી લો કે શનિદેવ તમારા પર મહેરબાન છે અને તમારો સારો સમય જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે. જાણો કયા છે તે 5 સંકેતો

વહેલી સવારે ભિખારીને જોવું

એવું માનવામાં આવે છે કે જો તમે શનિવારે વહેલી સવારે કોઈ ભિખારીને જુઓ અને તે તમારી પાસેથી કંઈક માંગે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન છે, તેથી તમારે તમારી ક્ષમતા અનુસાર ભિખારીની યોગ્ય રીતે મદદ કરવી જોઈએ.

સફાઈ કામદારનો દેખાવ

 જો તમને શનિવારે આ જ સફાઈ કામદાર દેખાય છે, ખાસ કરીને જો કોઈ વ્યક્તિ જમીન સાફ કરતી જોવા મળે તો તે પણ શુભ માનવામાં આવે છે. આ સિવાય જો તમારા ઘરે કોઈ સફાઈ કામદાર હોય તો તેને શનિવારે કંઈક દાન કરો. તેનાથી ધનમાં વધારો થાય છે.

શ્યામ શ્વાનનું દેખાવું

જો શનિવારે શનિ મંદિરની સામે કાળો કૂતરો દેખાય તો તે પણ તમારા માટે શુભ સંકેત છે. આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો, તેનાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.

કાળો કાગડો

 શનિવારના દિવસે જો કોઈ કાળો કાગડો તમારા ઘરના આંગણામાં પાણી પીવા આવે અથવા તમારા દ્વારા રાખવામાં આવેલ ઘરની સામે પાણી પીવે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આને જુએ છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે, પરંતુ જો શનિવારે કોઈ કાગડો તમારા માથા પર ચોંટી જાય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ સંકેત છે કે શનિદેવની નારાજગીના છે. .

કાળી ગાય જોવી

 શનિવારના દિવસે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમને કાળી ગાય દેખાય તો તે કામ ચોક્કસથી પૂર્ણ થશે. એટલા માટે કહેવાય છે કે શનિવારે કાળી ગાયની પૂજા અવશ્ય કરવી જોઈએ. સાથે જ જો શક્ય હોય તો આ દિવસે કાળી ગાયનું દાન કરો, તે તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર કરી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot fire tragedy | અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યાAhmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારોCongress:  રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget