શોધખોળ કરો

Shrawan 2022: શ્રાવણમાં કુંવારી કન્યાએ ન કરવું જોઇએ આ ભૂલ, નહિ તો થાય છે નુકસાન

અપરિણીત યુવતીઓ ઈચ્છિત વર મેળવવા માટે શ્રાવણના સોમવારે વ્રત રાખે છે.જો તમે પણ સાવન ના સોમવારે ઉપવાસ કરતા હોવ તો વ્રત ના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.

Sawan Somvar Vrat 2022: અપરિણીત યુવતીઓ ઈચ્છિત વર મેળવવા માટે  શ્રાવણના  સોમવારે વ્રત રાખે છે.જો તમે પણ સાવન ના સોમવારે ઉપવાસ કરતા હોવ તો વ્રત ના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.

પવિત્ર શ્રાવણ  માસનો પ્રારંભ થઇ ચૂક્યો  છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો આ મહિનામાં ભોલેનાથ અને માતા પાર્વતીની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે. તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ  સોમવારનું વ્રત  કુંવારી કન્યા માટે  ખૂબ જ ફળદાયી છે.

એવું માનવામાં આવે છે કે જે છોકરીઓ યોગ્ય નિયમો, વિધિઓ અને સંપૂર્ણ ભક્તિ સાથે ભોલેનાથની પૂજા કરે છે, તેમને ભોલેનાથની કૃપાથી મહાદેવ જેવો પતિ મળે છે. નિયમો અનુસાર જો યુવતીઓ છોકરીઓ આ વ્રત ન રાખે તો તેમને વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી.કુંવારી યુવતીએ સાવનનું વ્રત કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ભગવાન શિવની પૂજામાં આ ભૂલ ન કરશો

  • કુંવારી કન્યાએ શ્રાવણમાં શિવને તુલસી અને હળદર ન અર્પણ કરવા જોઇએ
  • શ્રેષ્ઠ વરની કામના માટે ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઇએ
  • શ્રાવણ માસના વ્રત દરમિયાન ડુંગળી – લસણ, મેંદો, અન્ન, બેસનનું સેવન ન કરવું જોઇએ
  • શ્રાવણ માસ દરમિયાન માંસ, મદિરાનું સેવન ન કરો. નમક  ન ખાઓ

ભગવાન શિવની પૂજા કેમ કરશો

  • વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને નહાવાના પાણીમાં કાળા તલ અથવા ગંગાજળ ઉમેરીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
  • આ પછી ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગની પૂજા કરો અને શિવલિંગ પર જળ અથવા પંચામૃતનો અભિષેક કરો.
  • અભિષેક પછી ધતુરા, શણ, બેલપત્ર, જનોઈ ચઢાવો. પૂજા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
  • મનોકામનીની પૂર્તિ માટે શિવલિંગ સમક્ષ પ્રાર્થના કરો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Akhand Jyot Visarjan Niyam: નવરાત્રિની સમાપ્તિ બાદ અખંડ જ્યોતનું વિસર્જન કેવી રીતે કરવું, જાણો વિધિ વિધાન
Akhand Jyot Visarjan Niyam: નવરાત્રિની સમાપ્તિ બાદ અખંડ જ્યોતનું વિસર્જન કેવી રીતે કરવું, જાણો વિધિ વિધાન
Kamada Ekadashi 2026: કામદા એકાદશી ક્યારે? જાણો આ અવસરે કઇ વસ્તુઓનું દાન કરવાથી ધન સંપત્તિમાં થાય છે વૃદ્ધિ
Kamada Ekadashi 2026: કામદા એકાદશી ક્યારે? જાણો આ અવસરે કઇ વસ્તુઓનું દાન કરવાથી ધન સંપત્તિમાં થાય છે વૃદ્ધિ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિની આવકમાં થશે વૃદ્ધિ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિની આવકમાં થશે વૃદ્ધિ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
Embed widget