શોધખોળ કરો

Shrawan 2022: શ્રાવણમાં કુંવારી કન્યાએ ન કરવું જોઇએ આ ભૂલ, નહિ તો થાય છે નુકસાન

અપરિણીત યુવતીઓ ઈચ્છિત વર મેળવવા માટે શ્રાવણના સોમવારે વ્રત રાખે છે.જો તમે પણ સાવન ના સોમવારે ઉપવાસ કરતા હોવ તો વ્રત ના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.

Sawan Somvar Vrat 2022: અપરિણીત યુવતીઓ ઈચ્છિત વર મેળવવા માટે  શ્રાવણના  સોમવારે વ્રત રાખે છે.જો તમે પણ સાવન ના સોમવારે ઉપવાસ કરતા હોવ તો વ્રત ના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.

પવિત્ર શ્રાવણ  માસનો પ્રારંભ થઇ ચૂક્યો  છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો આ મહિનામાં ભોલેનાથ અને માતા પાર્વતીની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે. તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ  સોમવારનું વ્રત  કુંવારી કન્યા માટે  ખૂબ જ ફળદાયી છે.

એવું માનવામાં આવે છે કે જે છોકરીઓ યોગ્ય નિયમો, વિધિઓ અને સંપૂર્ણ ભક્તિ સાથે ભોલેનાથની પૂજા કરે છે, તેમને ભોલેનાથની કૃપાથી મહાદેવ જેવો પતિ મળે છે. નિયમો અનુસાર જો યુવતીઓ છોકરીઓ આ વ્રત ન રાખે તો તેમને વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી.કુંવારી યુવતીએ સાવનનું વ્રત કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ભગવાન શિવની પૂજામાં આ ભૂલ ન કરશો

  • કુંવારી કન્યાએ શ્રાવણમાં શિવને તુલસી અને હળદર ન અર્પણ કરવા જોઇએ
  • શ્રેષ્ઠ વરની કામના માટે ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઇએ
  • શ્રાવણ માસના વ્રત દરમિયાન ડુંગળી – લસણ, મેંદો, અન્ન, બેસનનું સેવન ન કરવું જોઇએ
  • શ્રાવણ માસ દરમિયાન માંસ, મદિરાનું સેવન ન કરો. નમક  ન ખાઓ

ભગવાન શિવની પૂજા કેમ કરશો

  • વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને નહાવાના પાણીમાં કાળા તલ અથવા ગંગાજળ ઉમેરીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
  • આ પછી ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગની પૂજા કરો અને શિવલિંગ પર જળ અથવા પંચામૃતનો અભિષેક કરો.
  • અભિષેક પછી ધતુરા, શણ, બેલપત્ર, જનોઈ ચઢાવો. પૂજા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
  • મનોકામનીની પૂર્તિ માટે શિવલિંગ સમક્ષ પ્રાર્થના કરો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ
Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget