શોધખોળ કરો

Shrawan 2022: શ્રાવણમાં કુંવારી કન્યાએ ન કરવું જોઇએ આ ભૂલ, નહિ તો થાય છે નુકસાન

અપરિણીત યુવતીઓ ઈચ્છિત વર મેળવવા માટે શ્રાવણના સોમવારે વ્રત રાખે છે.જો તમે પણ સાવન ના સોમવારે ઉપવાસ કરતા હોવ તો વ્રત ના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.

Sawan Somvar Vrat 2022: અપરિણીત યુવતીઓ ઈચ્છિત વર મેળવવા માટે  શ્રાવણના  સોમવારે વ્રત રાખે છે.જો તમે પણ સાવન ના સોમવારે ઉપવાસ કરતા હોવ તો વ્રત ના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.

પવિત્ર શ્રાવણ  માસનો પ્રારંભ થઇ ચૂક્યો  છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો આ મહિનામાં ભોલેનાથ અને માતા પાર્વતીની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે. તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ  સોમવારનું વ્રત  કુંવારી કન્યા માટે  ખૂબ જ ફળદાયી છે.

એવું માનવામાં આવે છે કે જે છોકરીઓ યોગ્ય નિયમો, વિધિઓ અને સંપૂર્ણ ભક્તિ સાથે ભોલેનાથની પૂજા કરે છે, તેમને ભોલેનાથની કૃપાથી મહાદેવ જેવો પતિ મળે છે. નિયમો અનુસાર જો યુવતીઓ છોકરીઓ આ વ્રત ન રાખે તો તેમને વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી.કુંવારી યુવતીએ સાવનનું વ્રત કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ભગવાન શિવની પૂજામાં આ ભૂલ ન કરશો

  • કુંવારી કન્યાએ શ્રાવણમાં શિવને તુલસી અને હળદર ન અર્પણ કરવા જોઇએ
  • શ્રેષ્ઠ વરની કામના માટે ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઇએ
  • શ્રાવણ માસના વ્રત દરમિયાન ડુંગળી – લસણ, મેંદો, અન્ન, બેસનનું સેવન ન કરવું જોઇએ
  • શ્રાવણ માસ દરમિયાન માંસ, મદિરાનું સેવન ન કરો. નમક  ન ખાઓ

ભગવાન શિવની પૂજા કેમ કરશો

  • વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને નહાવાના પાણીમાં કાળા તલ અથવા ગંગાજળ ઉમેરીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
  • આ પછી ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગની પૂજા કરો અને શિવલિંગ પર જળ અથવા પંચામૃતનો અભિષેક કરો.
  • અભિષેક પછી ધતુરા, શણ, બેલપત્ર, જનોઈ ચઢાવો. પૂજા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
  • મનોકામનીની પૂર્તિ માટે શિવલિંગ સમક્ષ પ્રાર્થના કરો

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Embed widget