શોધખોળ કરો

Shrawan 2022: શ્રાવણમાં કુંવારી કન્યાએ ન કરવું જોઇએ આ ભૂલ, નહિ તો થાય છે નુકસાન

અપરિણીત યુવતીઓ ઈચ્છિત વર મેળવવા માટે શ્રાવણના સોમવારે વ્રત રાખે છે.જો તમે પણ સાવન ના સોમવારે ઉપવાસ કરતા હોવ તો વ્રત ના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.

Sawan Somvar Vrat 2022: અપરિણીત યુવતીઓ ઈચ્છિત વર મેળવવા માટે  શ્રાવણના  સોમવારે વ્રત રાખે છે.જો તમે પણ સાવન ના સોમવારે ઉપવાસ કરતા હોવ તો વ્રત ના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.

પવિત્ર શ્રાવણ  માસનો પ્રારંભ થઇ ચૂક્યો  છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો આ મહિનામાં ભોલેનાથ અને માતા પાર્વતીની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે. તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ  સોમવારનું વ્રત  કુંવારી કન્યા માટે  ખૂબ જ ફળદાયી છે.

એવું માનવામાં આવે છે કે જે છોકરીઓ યોગ્ય નિયમો, વિધિઓ અને સંપૂર્ણ ભક્તિ સાથે ભોલેનાથની પૂજા કરે છે, તેમને ભોલેનાથની કૃપાથી મહાદેવ જેવો પતિ મળે છે. નિયમો અનુસાર જો યુવતીઓ છોકરીઓ આ વ્રત ન રાખે તો તેમને વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી.કુંવારી યુવતીએ સાવનનું વ્રત કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ભગવાન શિવની પૂજામાં આ ભૂલ ન કરશો

  • કુંવારી કન્યાએ શ્રાવણમાં શિવને તુલસી અને હળદર ન અર્પણ કરવા જોઇએ
  • શ્રેષ્ઠ વરની કામના માટે ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઇએ
  • શ્રાવણ માસના વ્રત દરમિયાન ડુંગળી – લસણ, મેંદો, અન્ન, બેસનનું સેવન ન કરવું જોઇએ
  • શ્રાવણ માસ દરમિયાન માંસ, મદિરાનું સેવન ન કરો. નમક  ન ખાઓ

ભગવાન શિવની પૂજા કેમ કરશો

  • વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને નહાવાના પાણીમાં કાળા તલ અથવા ગંગાજળ ઉમેરીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
  • આ પછી ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગની પૂજા કરો અને શિવલિંગ પર જળ અથવા પંચામૃતનો અભિષેક કરો.
  • અભિષેક પછી ધતુરા, શણ, બેલપત્ર, જનોઈ ચઢાવો. પૂજા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
  • મનોકામનીની પૂર્તિ માટે શિવલિંગ સમક્ષ પ્રાર્થના કરો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget