શોધખોળ કરો

Surya Pooja: હિન્દુ ધર્મમાં સૂર્યોદય પહેલા સૂર્યદેવની પુજા કરવાનું આટલું મહત્વ કેમ ?

શાસ્ત્રોમાં ભગવાન સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સૂર્યને તમામ નવ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી આપર કીર્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 

SuryaPuja Importance: શાસ્ત્રોમાં ભગવાન સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સૂર્યને તમામ નવ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી આપર કીર્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 

સૂર્યદેવ પૂજાઃ

હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યદેવને ગુરુની ઉપમા આપવામાં આવી છે. શાસ્ત્રોમાં ભગવાન સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સૂર્યને તમામ નવ ગ્રહોમાં રાજા કહેવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી યશ, કીર્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન સૂર્યદેવના કારણે આજે પૃથ્વી પર જીવન શક્ય છે.

વેદોમાં પણ સૂર્યને જગતનો આત્મા કહ્યો છે. શાસ્ત્રો અને પુરાણોમાં સૂર્યની ઉપાસના સંબંધિત ઘણા કિસ્સાઓની ચર્ચા થયેલ છે. ચાલો આજે જણાવીએ સૂર્યદેવની પૂજા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જે જાણીને તમે પણ ચોક્કસ કરશો સૂર્ય દેવની પૂજા.

સૂર્યની ઉપાસનાનું મહત્વ:

સૂર્ય ભગવાનને તેજ અને સકારાત્મક ઉર્જાનાં દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન સૂર્યની નિયમિત પૂજા અને જળ અર્પણ કરવાથી યશ, માન-સન્માન અને કીર્તિ મળે છે.

હનુમાનજીએ સૂર્ય ભગવાનની પાસેથી શિક્ષણ લીધું હતું. એટલા માટે સૂર્યની ઉપાસના કરવાથી શક્તિ, બુદ્ધિ અને કુશાગ્રતાનો વિકાસ થાય છે. સૂર્યદેવની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર, સૂર્યને ગુરુદેવ કહેવામાં આવે છે કારણ કે ભગવાન શિવના 11મા અવતાર હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા.

સૂર્યની ઉપાસના:

શાસ્ત્રો મુજબ,સૂર્ય ભગવાનને ગુરુ કહેવામાં આવ્યા છે. બજરંગબલી હનુમાને સૂર્ય પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રી રામે રાવણને છેલ્લા તીરથી મારતા પહેલા સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કર્યો હતો. તેવી જ રીતે, શ્રી કૃષ્ણના પુત્ર સામ્બને રક્તપિત્ત થયો હતો, પછી તેણે સૂર્ય ભગવાનની પૂજા કરી. આનાથી તેનો રક્તપિત્ત સમાપ્ત થયો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્ય ભગવાનની પૂજા કરવાની પ્રથા વૈદિક કાળથી ચાલી આવે છે.

Disclaimer:

આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની  પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક  લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget