શોધખોળ કરો

Mangalwar Upay: સંકટને દૂર કરવા મંગળવારે કષ્ટભંજન સમક્ષ કરો આ ઉપાય, કામનાની થશે પૂર્તિ

Mangalwar Upay: આજે 6 જાન્યુઆરી મંગળવારનો દિવસ છે. આ દિવસે હનુમાનજીની પૂજા આરાધનાનું વિશેષ મહત્વ છે. જાણીએ મંગળવારે કષ્ટભંજનના કયાં ઉપાય કરવાથી મનના મનોરથ પરિપૂર્ણ થાય છે.

Mangalwar Upay:  મંગળવારનો દિવસ  હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ કે મંગળવારે હનુમાનજીની કૃપા મેળવવા માટે કયા ચોક્કસ ઉપાયો કરવા જોઈએ.

આ દિવસે શ્રી રામજીની સાથે બજરંગબલીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ ઉપરાંત જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે પણ ઉપવાસ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવન હંમેશા ખુશહાલ રહે છે.

મંગળવારે સવારે સ્નાન કર્યા પછી ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ અને વિશેષ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિને બજરંગબલીના આશીર્વાદ મળે છે. મંગળવારના ઉપાયો જ્યોતિષમાં જણાવવામાં આવ્યા છે. આ યુક્તિઓ કરવાથી વ્યક્તિનું જીવન ખુશહાલ બને છે.

મંગળવાર હનુમાન પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. મંગળવારે હનુમાનજીને માળા ચઢાવો અને લાડુ અર્પણ કરો. હનુમાનજીને લાડુ અથવા બુંદી ખૂબ જ પ્રિય છે, તેથી ધ્યાનમાં રાખો કે મંગળવારની પૂજામાં તમારે લાડુ અવશ્ય રાખવા જોઈએ.

જો તમારા જીવનમાં દુ:ખ અને પરેશાનીઓ છે તો મંગળવારે પૂજા દરમિયાન સાચા મનથી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. કહેવાય છે કે આ યુક્તિ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. તમને બજરંગબલીના આશીર્વાદ પણ મળશે.

મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. આમ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને માર્ગમાં આવતા તમામ સંકટ પણ દૂર થાય છે. હનુમાન ભક્તો મંગળવારે હનુમાનજી માટે વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે જે લોકોને ખૂબ ગુસ્સો આવતો હોય છે તેવા લોકો મંગળવારે ઉપવાસ કરે છે તો તેમનો ગુસ્સો ઓછો થઈ જાય છે.

મંગળવારે કપિરાજને ચણા, કેળા અથવા ગોળ ખવડાવો. મંગળવારે કપિરાજને ખવડાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget