શોધખોળ કરો

Mangalwar Upay: સંકટને દૂર કરવા મંગળવારે કષ્ટભંજન સમક્ષ કરો આ ઉપાય, કામનાની થશે પૂર્તિ

Mangalwar Upay: આજે 6 જાન્યુઆરી મંગળવારનો દિવસ છે. આ દિવસે હનુમાનજીની પૂજા આરાધનાનું વિશેષ મહત્વ છે. જાણીએ મંગળવારે કષ્ટભંજનના કયાં ઉપાય કરવાથી મનના મનોરથ પરિપૂર્ણ થાય છે.

Mangalwar Upay:  મંગળવારનો દિવસ  હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ કે મંગળવારે હનુમાનજીની કૃપા મેળવવા માટે કયા ચોક્કસ ઉપાયો કરવા જોઈએ.

આ દિવસે શ્રી રામજીની સાથે બજરંગબલીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ ઉપરાંત જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે પણ ઉપવાસ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવન હંમેશા ખુશહાલ રહે છે.

મંગળવારે સવારે સ્નાન કર્યા પછી ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ અને વિશેષ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિને બજરંગબલીના આશીર્વાદ મળે છે. મંગળવારના ઉપાયો જ્યોતિષમાં જણાવવામાં આવ્યા છે. આ યુક્તિઓ કરવાથી વ્યક્તિનું જીવન ખુશહાલ બને છે.

મંગળવાર હનુમાન પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. મંગળવારે હનુમાનજીને માળા ચઢાવો અને લાડુ અર્પણ કરો. હનુમાનજીને લાડુ અથવા બુંદી ખૂબ જ પ્રિય છે, તેથી ધ્યાનમાં રાખો કે મંગળવારની પૂજામાં તમારે લાડુ અવશ્ય રાખવા જોઈએ.

જો તમારા જીવનમાં દુ:ખ અને પરેશાનીઓ છે તો મંગળવારે પૂજા દરમિયાન સાચા મનથી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. કહેવાય છે કે આ યુક્તિ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. તમને બજરંગબલીના આશીર્વાદ પણ મળશે.

મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. આમ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને માર્ગમાં આવતા તમામ સંકટ પણ દૂર થાય છે. હનુમાન ભક્તો મંગળવારે હનુમાનજી માટે વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે જે લોકોને ખૂબ ગુસ્સો આવતો હોય છે તેવા લોકો મંગળવારે ઉપવાસ કરે છે તો તેમનો ગુસ્સો ઓછો થઈ જાય છે.

મંગળવારે કપિરાજને ચણા, કેળા અથવા ગોળ ખવડાવો. મંગળવારે કપિરાજને ખવડાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે શુભ દિવસ, મળી શકે છે ગૂડ ન્યુઝ, જાણો રાશિફળ
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
અટકેલા નાણાં પાછા મળશે! પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ આ 4 રાશિઓને કરાવશે જંગી કમાણી
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!
Surya Gochar 2026: 17 ઓગસ્ટે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, 4 રાશિઓ થઈ જશે માલામાલ!  

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget