શોધખોળ કરો

Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી

વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને મા લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવે છે.  જે ઘરમાં સાવરણીને યોગ્ય દિશા અને યોગ્ય રીતે રાખવામાં આવે છે. ત્યાં ક્યારેય પૈસાની કમી નથી થતી, જો કે તેને રાખવાના કેટલાક નિયમોનો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે.

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને મા લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવે છે.  જે ઘરમાં સાવરણીને યોગ્ય દિશા અને યોગ્ય રીતે રાખવામાં આવે છે. ત્યાં ક્યારેય પૈસાની કમી નથી થતી, જો કે તેને રાખવાના કેટવાક નિયમોનો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે. 

સાવરણી ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તેનો ઉપયોગ દરેક ઘરની સફાઈ માટે થાય છે. ઘણીવાર ઘરની સફાઈ કર્યા પછી, તેઓ ઘરના ખૂણામાં ગમે ત્યાં સાવરણી ફેંકી દેવાઇ છે. પરંતુ વાસ્તુની દૃષ્ટિએ આમ કરવું દોષપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખૂબ જ ખાસ વસ્તુ છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને માતા લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઝાડુ સાફ કર્યા પછી જો તેને નિયમ પ્રમાણે રાખવામાં આવે તો ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી નથી થતો. ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે. ઘરમાંથી ગરીબી ભાગી જશે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનનો વરસાદ થશે. આવો જાણીએ ઘરમાં સાવરણી કેવી રીતે રાખવી

સાવરણી જૂની થાય કે તરત જ બદલી દો
જો ઘરમાં સાવરણી જૂની અથવા તૂટેલી હોય, તો તેને તરત જ બદલી નાખવી જોઈએ. કારણ કે તૂટેલી કે જૂની સાવરણી લગાવવાથી ઘરમાં ગરીબી આવે છે અને તેના કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.


સાવરણીને પગ ક્યારેય ન લગાવો
સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, સાવરણીનું હંમેશા સન્માન કરવું જોઈએ. સાવરણીને ક્યારેય પગ ન લગાવવો જોઇએ. તેને  પરોક્ષ રીતે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે.

સૂર્યાસ્ત બાદ ઝાડૂ ન લગાવો
જો શક્ય હોય તો, સાંજે  સંજવાળી કરવાનું  ટાળો. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી ઝાડુ મારવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, પરંતુ જો કોઈ કારણસર સાંજે ઝાડુ કરવું પડે તો તે સમયે ઘરનો કચરો કે માટી ઘરની બહાર ન ફેંકવી જોઈએ. કારણ કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે.


સાવરણી સંબંધિત અન્ય સાવધાની
વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી. આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં ધનનું આગમન અટકે છે.

  • સાવરણી હંમેશા દક્ષિણ કે દક્ષિણ દિશામાં રાખવી શ્રેષ્ઠ છે. તેથી સાવરણી દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ રાખવી.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા બીજાની નજરથી છુપાવીને રાખવી જોઈએ.
  • બેડરૂમમાં સાવરણી ભૂલેચૂકે ન રાખશો, જે વાસ્તુદોષ સર્જે છે.
  • રસોડામાં પણ સાવરણી રાખવાનું ટાળો. આનાથી સંપત્તિમાં ઘટાડો થાય છે.
  • સાવરણી  કોઇ જોવે નહી તે રીતે છુપાવવી રાખવી  જોઈએ.
  • પરિવારના કોઈ સભ્ય ઘરની બહાર જાય ત્યારે ઝાડુ મારવું અશુભ છે.
  • ઝાડુ હંમેશા નીચે સૂવાડીને રાખો ઉભી ઝાડુ ક્યારેય ન રાખો.
  •  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Today's Horoscope 9 July 2026: કર્ક સહિત આ રાશિને મળશે સફળતા, જાણો ગુરૂવારનુ 12 રાશિનું રાશિફળ
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
Budh Gochar 2026: બુધનું મિથુન રાશિમાં ગોચર, આ 3 રાશિનો કરાવશે ભાગ્યોદય, કરિયરમાં મળશે મોટી સફળતા
હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!
હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
Embed widget