શોધખોળ કરો

Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં આ રીતે લગાવવાથી થાય છે ધનનું આગમન, જાણી લો યોગ્ય રીત

Vastu Tips of Money Plants: વાસ્તુશાસ્ત્રમાં માત્ર દિશા અને સ્થિતિનું જ્ઞાન હોવું જરૂરી નથી, પરંતુ છોડ વિશે પણ માહિતી હોવી જોઈએ. જાણો કેવી રીતે

Vastu Tips of Money Plants: વાસ્તુશાસ્ત્રમાં માત્ર દિશા અને સ્થિતિનું જ્ઞાન હોવું જરૂરી નથી, પરંતુ છોડ વિશે પણ માહિતી હોવી જોઈએ. જાણો કેવી રીતે

મકાન નિર્માણની કળામાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મોટું યોગદાન છે. વાસ્તુના આધારે ઘરમાં વસ્તુઓની ગોઠવણી કરવામાં આવે છે. તેના આધારે ગેટ, રૂમ, રસોડું, બાથરૂમ વગેરે બનાવવામાં આવે છે. જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. લોકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ઘરમાં પરસ્પર સંવાદિતા હોવી ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, માત્ર દિશાનું જ્ઞાન જ આપણને પ્રગતિ આપે છે, પરંતુ ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ અથવા ઘરની સજાવટ માટે રાખવામાં આવેલા વૃક્ષ-છોડ પણ આપણી પ્રગતિમાં મદદરૂપ સાબિત થાય છે.

મની પ્લાન્ટમાં શું ખાસ છે

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે. તે ઘરમાંથી ગરીબી દૂર થાય છે. પૈસા આવવા લાગે છે. પૈસો દરેક સમસ્યાનો ઉકેલ  છે, જેની પાસે પૈસો છે, તેની પાસે  સમસ્યા ટકતી નથી.  એટલા માટે લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે. તેઓ માને છે કે મની પ્લાન્ટ લગાવવાથી તેમના ઘરની આર્થિક સ્થિતિ સુધરશે અને તેમના પરિવારની પ્રગતિ થશે. જો કે તેને વાસ્તુ નિયમ અનુસાર લગાવવામાં આવે તો જ લાભ થાય છે.

આ રીતે મની પ્લાન્ટ લગાવવાથી ઉન્નતિ થશે

કોઈપણ પ્રકારના છોડને રોપતી વખતે તમારા માટે તે છોડની વિશેષતાઓથી વાકેફ રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તે છોડ ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેની નકારાત્મક અસર જોવા મળે છે. મની પ્લાન્ટની વિશેષતા એ છે કે તેને હંમેશા ઘરના દક્ષિણ કે પશ્ચિમ ખૂણામાં લગાવવો જોઈએ. જો ભૂલથી તેને પૂર્વ કે ઉત્તર ખૂણા પર લગાવી દેવામાં આવે તો વ્યક્તિ દેવાના બોજ હેઠળ દટાઈ જાય છે. ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે મની પ્લાન્ટ દક્ષિણ કે પશ્ચિમ ખૂણામાં જ રાખવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget