શોધખોળ કરો

ASTRO TIPS: કુંડળીમાં મંગલ દોષ હોય તો શું થાય છે નુકસાન, નિવારણ માટે કરો આ 5 ઉપાય

જેની કુંડળીમાં મંગળદોષ હોય તેને મંગલી કહેવામાં આવે છે. કહેવાય છે કે, જેની કુંડળીમાં મંગળ દોષ હોય તેના લગ્નમાં વિલંબ થાય છે અને લગ્નજીવનમાં પણ મુશ્કેલી આવે છે. જાણીએ નિવારણ માટે શું કરવું

Mangal Dosh:જેની કુંડળીમાં મંગળદોષ હોય તેને મંગલી કહેવામાં આવે છે. કહેવાય છે કે, જેની કુંડળીમાં મંગળ દોષ હોય તેના લગ્નમાં વિલંબ થાય છે અને લગ્નજીવનમાં પણ મુશ્કેલી આવે છે. જાણીએ નિવારણ માટે શું કરવું

કોઈ પણ કુંડળીમાં ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં મંગળની હાજરી વ્યક્તિને મંગળ અથવા મંગલી બનાવે છે અને એવું પણ માનવામાં આવે છે કે તે કુંડળીના છોકરા કે છોકરીનું લગ્નજીવન ખૂબ જ મુશ્કેલી ભર્યુ વિતે છે. જો કે જો વર કે કન્યામાંથી કોઈ એકની કુંડળીમાં મંગળ દોષ હોય અને બીજા પાત્રની કુંડળીમાં શનિ ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં હોય તો દોષ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. જો કે આવું નથી મંગળદોષના નિવારણના અનેક ઉપાય પણ છે.જો મંગળ દોષની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે તો મંગળ દોષનું નિવારણ કરી શકાય છે.

ઘરમાં તુલસીના છોડ પાસે દીપક કરવાથી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આવક થાય છે અને બચત પણ વધે છે.

મંગળના દોષને નિવારવા માટે માટીના ગણેશની સ્થાપના કરો તેની પૂજન કરો. ગણેશની માટીની મૂર્તિની શ્રદ્ધાથી સેવા પૂજા કરવાથી મંગળ દોષ દૂર થાય છે.

ઘરમાં ભગવાની માટીની બનેલી મૂર્તિ રાખો, તેનાથી મંગળ સાથે ગુરૂના અશુભ પ્રભાવ, દોષ દૂર થાય છે અને નસીબનો સાથે મળે છે, ધન લાભ પણ થાય છે.

ઘરમાં માટીના વાસણમાં પાણી ભરીને રાખવાથી ચંદ્ર- મંગળના દોષ દૂર થાય છે અને તેની શુભ અસર થાય છે.લક્ષ્મી યોગથી ધન લાભ થાય છે. માટીનું વાસણ દાન કરવાથી પણ નસીબ સાથ આપે છે અને અચાનક ધનલાભ થાય છે.

મંગળ દોષ સહિત કુંડલીના અન્ય દોષને નિવારવા માટે માટીના શિવલિંગ બનાવી નિયમિત તેની પૂજા કરો. તેનાથી બધા જ ગ્રહ દોષ દૂર થાય છે અને ખરાબ સમયનો અંત આવે છે અને જીવનમાં શુભ સમયનો ઉદય થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરથી મળશે મુક્તિ ?
Hun To Bolish : હું તો બોલીશ : મજબૂરીનો મરાઠીવાદ ?
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ બેગ તો મૂકી પણ રમીશું ક્યાં?
Surat news : સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક.
Gujarat Rain Forecast : રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય, સાત દિવસ ધોધમાર વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
Ambalal Patel: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ કરી આગાહી 
Ambalal Patel: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ કરી આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
‘મહારાષ્ટ્રમાં ભરત મિલાપ’,20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર,'બાળાસાહેબ જે ન કરી શક્યા, તે ફડણવીસે કરી બતાવ્યું...',
‘મહારાષ્ટ્રમાં ભરત મિલાપ’,20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર,'બાળાસાહેબ જે ન કરી શક્યા, તે ફડણવીસે કરી બતાવ્યું...',
ઈન્કમટેક્સ વિભાગે લોન્ચ કર્યું TAXASSIST, ITR ફાઇલ કરવામાં કરશે મદદ, જાણો કેવી રીતે?
ઈન્કમટેક્સ વિભાગે લોન્ચ કર્યું TAXASSIST, ITR ફાઇલ કરવામાં કરશે મદદ, જાણો કેવી રીતે?
Embed widget