શોધખોળ કરો

Aghori: અઘોરીની શું છે સાચી ઓળખ, જાણો કેવી રીતે તંત્ર વિદ્યા માટે કરે છે સાધાના

અઘોરી બાબા મોડી રાત્રે સ્મશાનમાં તંત્ર-ક્રિયા અને સાધના કરે છે. તેમનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. અઘોરી બાબાઓની જીવનશૈલી ખૂબ જ મુશ્કેલ હોય છે.

Kali chaudas:સ્માશાન ઘાટમાં તંત્ર અનુષ્ઠાન કરનારા સાધુઓને અઘોરી બાબા કહેવામાં આવે છે. અઘોરી બાબા મોડી રાત્રે સ્મશાનમાં તંત્ર-ક્રિયા અને સાધના કરે છે. તેમનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. અઘોરી બાબાઓની જીવનશૈલી ખૂબ જ મુશ્કેલ છે. તેનો દેખાવ પણ અન્ય બાબાઓની સરખામણીમાં તદ્દન અલગ અને ડરામણો છે. બાબાને અઘોરીનો દરજ્જો ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તેનું મન પ્રેમ, ધિક્કાર, બદલો, ઈર્ષ્યા વગેરે જેવી તમામ પ્રકારની લાગણીઓથી મુક્ત હોય.

અઘોરીઓ કાચું માંસ ખાય છે- એવું કહેવાય છે કે અઘોરીઓએ પોતે એ હકીકત સ્વીકારી છે કે તેઓ સ્મશાનમાં રહે છે અને અડધા બળી ગયેલા મૃતદેહોનું માંસ ખાય છે. જો કે આ બાબત સામાન્ય લોકોને ભયાનક લાગી શકે છે, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અઘોરીઓની તંત્ર ક્રિયાની શક્તિ મજબૂત બને છે.

શિવ અને મૃત શરીર ઉપાસક છે અઘોરી- શિવના પાંચ સ્વરૂપોમાં એક 'અઘોર' પણ છે. અઘોરીઓ પણ ભગવાન શિવના ઉપાસક છે અને ભગવાન શિવની પૂજામાં તલ્લીન છે. આ સાથે તેઓ મૃતદેહ પાસે બેસીને પણ સાધના કરે છે. કારણ કે આ મૃત શરીરને શિવ પ્રાપ્તિનો માર્ગ કહેવામાં આવે છે. તેઓ તેમના ધ્યાન માં મૃત શરીરનું માંસ અને દારૂ અર્પણ કરે છે. એક પગ પર ઊભા રહીને ભગવાન શિવની સાધના કરે છે  અને સ્મશાનમાં બેસીને હવન પણ કરે છે.

મૃત શરીર સાથે બનાવે છે શારીરિક સંબંધ- એવી માન્યતા છે કે અઘોરી બાબાઓ મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધે છે અને અઘોરીઓ પોતે પણ આ વાતને સ્વીકારે છે. તે આને શિવ અને શક્તિની ઉપાસનાનો એક માર્ગ માને છે. તેઓ માને છે કે મૃત શરીર સાથે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન જો મન ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહે છે, તો તે સાધનાનું ઉચ્ચ સ્તર છે.

અઘોરીઓ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી- જ્યાં અન્ય ઋષિઓ અને સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે, ત્યાં અઘોરી બ્રહ્મચર્યનું પાલન કરતા નથી. માત્ર મૃતદેહો જ નહીં પણ અઘોરીઓ પણ જીવિત સાથે સંબંધ બાંધે છે. તેઓ શરીર પર રાખ વીંટાળીને ઢોલ વચ્ચે શારીરિક સંબંધ બાંધે છે. આટલું જ નહીં, જ્યારે કોઈ મહિલાનું માસિક ધર્મ ચાલુ હોય ત્યારે તેઓ ખાસ કરીને શારીરિક સંબંધ બાંધે છે. આ ક્રિયાને પણ સાધનાનો એક ભાગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી અઘોરીઓની શક્તિ વધે છે.

અઘોરીઓ નર્મુન્દ ધારણ કરે છે- અઘોરી હંમેશા નર્મુન્દ એટલે કે માનવ ખોપરી પોતાની સાથે રાખે છે, તેને 'કાપાલિકા' કહે છે. શિવના અનુયાયીઓ હોવાને કારણે, અઘોરીઓ નર્મુંદને રાખે છે અને તેનો તેમના ખોરાકના પાત્ર તરીકે ઉપયોગ કરે છે. આની પાછળ એવી માન્યતા છે કે એકવાર ભગવાન શિવે ભગવાન બ્રહ્માનું માથું કાપી નાખ્યું અને તેમના માથાથી સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરી.

અસલી અઘોરીની ઓળખ

  • અસલી અઘોરી ક્યારે પણ દુનિયામાં સક્રિય ભૂમિકા નથી ભજવતા,
  • અસલી અઘોરી માત્રા તેની સાધનામાં જ લીન રહે છે,.
  • તેની સૌથી મોટી ઓળખ છે તે કંઇ માંગતા નથી
  • તેની સાધનાની એક રહસ્યમય શાખા છે અઘોરપંથ જેના અલગ નિયમો અને કાયદા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget