શોધખોળ કરો

Aghori: અઘોરીની શું છે સાચી ઓળખ, જાણો કેવી રીતે તંત્ર વિદ્યા માટે કરે છે સાધાના

અઘોરી બાબા મોડી રાત્રે સ્મશાનમાં તંત્ર-ક્રિયા અને સાધના કરે છે. તેમનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. અઘોરી બાબાઓની જીવનશૈલી ખૂબ જ મુશ્કેલ હોય છે.

Kali chaudas:સ્માશાન ઘાટમાં તંત્ર અનુષ્ઠાન કરનારા સાધુઓને અઘોરી બાબા કહેવામાં આવે છે. અઘોરી બાબા મોડી રાત્રે સ્મશાનમાં તંત્ર-ક્રિયા અને સાધના કરે છે. તેમનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. અઘોરી બાબાઓની જીવનશૈલી ખૂબ જ મુશ્કેલ છે. તેનો દેખાવ પણ અન્ય બાબાઓની સરખામણીમાં તદ્દન અલગ અને ડરામણો છે. બાબાને અઘોરીનો દરજ્જો ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તેનું મન પ્રેમ, ધિક્કાર, બદલો, ઈર્ષ્યા વગેરે જેવી તમામ પ્રકારની લાગણીઓથી મુક્ત હોય.

અઘોરીઓ કાચું માંસ ખાય છે- એવું કહેવાય છે કે અઘોરીઓએ પોતે એ હકીકત સ્વીકારી છે કે તેઓ સ્મશાનમાં રહે છે અને અડધા બળી ગયેલા મૃતદેહોનું માંસ ખાય છે. જો કે આ બાબત સામાન્ય લોકોને ભયાનક લાગી શકે છે, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અઘોરીઓની તંત્ર ક્રિયાની શક્તિ મજબૂત બને છે.

શિવ અને મૃત શરીર ઉપાસક છે અઘોરી- શિવના પાંચ સ્વરૂપોમાં એક 'અઘોર' પણ છે. અઘોરીઓ પણ ભગવાન શિવના ઉપાસક છે અને ભગવાન શિવની પૂજામાં તલ્લીન છે. આ સાથે તેઓ મૃતદેહ પાસે બેસીને પણ સાધના કરે છે. કારણ કે આ મૃત શરીરને શિવ પ્રાપ્તિનો માર્ગ કહેવામાં આવે છે. તેઓ તેમના ધ્યાન માં મૃત શરીરનું માંસ અને દારૂ અર્પણ કરે છે. એક પગ પર ઊભા રહીને ભગવાન શિવની સાધના કરે છે  અને સ્મશાનમાં બેસીને હવન પણ કરે છે.

મૃત શરીર સાથે બનાવે છે શારીરિક સંબંધ- એવી માન્યતા છે કે અઘોરી બાબાઓ મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધે છે અને અઘોરીઓ પોતે પણ આ વાતને સ્વીકારે છે. તે આને શિવ અને શક્તિની ઉપાસનાનો એક માર્ગ માને છે. તેઓ માને છે કે મૃત શરીર સાથે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન જો મન ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહે છે, તો તે સાધનાનું ઉચ્ચ સ્તર છે.

અઘોરીઓ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી- જ્યાં અન્ય ઋષિઓ અને સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે, ત્યાં અઘોરી બ્રહ્મચર્યનું પાલન કરતા નથી. માત્ર મૃતદેહો જ નહીં પણ અઘોરીઓ પણ જીવિત સાથે સંબંધ બાંધે છે. તેઓ શરીર પર રાખ વીંટાળીને ઢોલ વચ્ચે શારીરિક સંબંધ બાંધે છે. આટલું જ નહીં, જ્યારે કોઈ મહિલાનું માસિક ધર્મ ચાલુ હોય ત્યારે તેઓ ખાસ કરીને શારીરિક સંબંધ બાંધે છે. આ ક્રિયાને પણ સાધનાનો એક ભાગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી અઘોરીઓની શક્તિ વધે છે.

અઘોરીઓ નર્મુન્દ ધારણ કરે છે- અઘોરી હંમેશા નર્મુન્દ એટલે કે માનવ ખોપરી પોતાની સાથે રાખે છે, તેને 'કાપાલિકા' કહે છે. શિવના અનુયાયીઓ હોવાને કારણે, અઘોરીઓ નર્મુંદને રાખે છે અને તેનો તેમના ખોરાકના પાત્ર તરીકે ઉપયોગ કરે છે. આની પાછળ એવી માન્યતા છે કે એકવાર ભગવાન શિવે ભગવાન બ્રહ્માનું માથું કાપી નાખ્યું અને તેમના માથાથી સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરી.

અસલી અઘોરીની ઓળખ

  • અસલી અઘોરી ક્યારે પણ દુનિયામાં સક્રિય ભૂમિકા નથી ભજવતા,
  • અસલી અઘોરી માત્રા તેની સાધનામાં જ લીન રહે છે,.
  • તેની સૌથી મોટી ઓળખ છે તે કંઇ માંગતા નથી
  • તેની સાધનાની એક રહસ્યમય શાખા છે અઘોરપંથ જેના અલગ નિયમો અને કાયદા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
Today's Horoscope: શનિદેવની કૃપા આ 4 રાશિ પર રહેશે વિશેષ, જાણો 12 રાશિનું શનિવારનું રાશિફળ
Today's Horoscope: શનિદેવની કૃપા આ 4 રાશિ પર રહેશે વિશેષ, જાણો 12 રાશિનું શનિવારનું રાશિફળ

વિડિઓઝ

BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
Ahmedabad Police | અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
Embed widget