શોધખોળ કરો

Aghori: અઘોરીની શું છે સાચી ઓળખ, જાણો કેવી રીતે તંત્ર વિદ્યા માટે કરે છે સાધાના

અઘોરી બાબા મોડી રાત્રે સ્મશાનમાં તંત્ર-ક્રિયા અને સાધના કરે છે. તેમનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. અઘોરી બાબાઓની જીવનશૈલી ખૂબ જ મુશ્કેલ હોય છે.

Kali chaudas:સ્માશાન ઘાટમાં તંત્ર અનુષ્ઠાન કરનારા સાધુઓને અઘોરી બાબા કહેવામાં આવે છે. અઘોરી બાબા મોડી રાત્રે સ્મશાનમાં તંત્ર-ક્રિયા અને સાધના કરે છે. તેમનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. અઘોરી બાબાઓની જીવનશૈલી ખૂબ જ મુશ્કેલ છે. તેનો દેખાવ પણ અન્ય બાબાઓની સરખામણીમાં તદ્દન અલગ અને ડરામણો છે. બાબાને અઘોરીનો દરજ્જો ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તેનું મન પ્રેમ, ધિક્કાર, બદલો, ઈર્ષ્યા વગેરે જેવી તમામ પ્રકારની લાગણીઓથી મુક્ત હોય.

અઘોરીઓ કાચું માંસ ખાય છે- એવું કહેવાય છે કે અઘોરીઓએ પોતે એ હકીકત સ્વીકારી છે કે તેઓ સ્મશાનમાં રહે છે અને અડધા બળી ગયેલા મૃતદેહોનું માંસ ખાય છે. જો કે આ બાબત સામાન્ય લોકોને ભયાનક લાગી શકે છે, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અઘોરીઓની તંત્ર ક્રિયાની શક્તિ મજબૂત બને છે.

શિવ અને મૃત શરીર ઉપાસક છે અઘોરી- શિવના પાંચ સ્વરૂપોમાં એક 'અઘોર' પણ છે. અઘોરીઓ પણ ભગવાન શિવના ઉપાસક છે અને ભગવાન શિવની પૂજામાં તલ્લીન છે. આ સાથે તેઓ મૃતદેહ પાસે બેસીને પણ સાધના કરે છે. કારણ કે આ મૃત શરીરને શિવ પ્રાપ્તિનો માર્ગ કહેવામાં આવે છે. તેઓ તેમના ધ્યાન માં મૃત શરીરનું માંસ અને દારૂ અર્પણ કરે છે. એક પગ પર ઊભા રહીને ભગવાન શિવની સાધના કરે છે  અને સ્મશાનમાં બેસીને હવન પણ કરે છે.

મૃત શરીર સાથે બનાવે છે શારીરિક સંબંધ- એવી માન્યતા છે કે અઘોરી બાબાઓ મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધે છે અને અઘોરીઓ પોતે પણ આ વાતને સ્વીકારે છે. તે આને શિવ અને શક્તિની ઉપાસનાનો એક માર્ગ માને છે. તેઓ માને છે કે મૃત શરીર સાથે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન જો મન ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહે છે, તો તે સાધનાનું ઉચ્ચ સ્તર છે.

અઘોરીઓ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી- જ્યાં અન્ય ઋષિઓ અને સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે, ત્યાં અઘોરી બ્રહ્મચર્યનું પાલન કરતા નથી. માત્ર મૃતદેહો જ નહીં પણ અઘોરીઓ પણ જીવિત સાથે સંબંધ બાંધે છે. તેઓ શરીર પર રાખ વીંટાળીને ઢોલ વચ્ચે શારીરિક સંબંધ બાંધે છે. આટલું જ નહીં, જ્યારે કોઈ મહિલાનું માસિક ધર્મ ચાલુ હોય ત્યારે તેઓ ખાસ કરીને શારીરિક સંબંધ બાંધે છે. આ ક્રિયાને પણ સાધનાનો એક ભાગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી અઘોરીઓની શક્તિ વધે છે.

અઘોરીઓ નર્મુન્દ ધારણ કરે છે- અઘોરી હંમેશા નર્મુન્દ એટલે કે માનવ ખોપરી પોતાની સાથે રાખે છે, તેને 'કાપાલિકા' કહે છે. શિવના અનુયાયીઓ હોવાને કારણે, અઘોરીઓ નર્મુંદને રાખે છે અને તેનો તેમના ખોરાકના પાત્ર તરીકે ઉપયોગ કરે છે. આની પાછળ એવી માન્યતા છે કે એકવાર ભગવાન શિવે ભગવાન બ્રહ્માનું માથું કાપી નાખ્યું અને તેમના માથાથી સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરી.

અસલી અઘોરીની ઓળખ

  • અસલી અઘોરી ક્યારે પણ દુનિયામાં સક્રિય ભૂમિકા નથી ભજવતા,
  • અસલી અઘોરી માત્રા તેની સાધનામાં જ લીન રહે છે,.
  • તેની સૌથી મોટી ઓળખ છે તે કંઇ માંગતા નથી
  • તેની સાધનાની એક રહસ્યમય શાખા છે અઘોરપંથ જેના અલગ નિયમો અને કાયદા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget