શોધખોળ કરો

Aghori: અઘોરીની શું છે સાચી ઓળખ, જાણો કેવી રીતે તંત્ર વિદ્યા માટે કરે છે સાધાના

અઘોરી બાબા મોડી રાત્રે સ્મશાનમાં તંત્ર-ક્રિયા અને સાધના કરે છે. તેમનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. અઘોરી બાબાઓની જીવનશૈલી ખૂબ જ મુશ્કેલ હોય છે.

Kali chaudas:સ્માશાન ઘાટમાં તંત્ર અનુષ્ઠાન કરનારા સાધુઓને અઘોરી બાબા કહેવામાં આવે છે. અઘોરી બાબા મોડી રાત્રે સ્મશાનમાં તંત્ર-ક્રિયા અને સાધના કરે છે. તેમનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. અઘોરી બાબાઓની જીવનશૈલી ખૂબ જ મુશ્કેલ છે. તેનો દેખાવ પણ અન્ય બાબાઓની સરખામણીમાં તદ્દન અલગ અને ડરામણો છે. બાબાને અઘોરીનો દરજ્જો ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તેનું મન પ્રેમ, ધિક્કાર, બદલો, ઈર્ષ્યા વગેરે જેવી તમામ પ્રકારની લાગણીઓથી મુક્ત હોય.

અઘોરીઓ કાચું માંસ ખાય છે- એવું કહેવાય છે કે અઘોરીઓએ પોતે એ હકીકત સ્વીકારી છે કે તેઓ સ્મશાનમાં રહે છે અને અડધા બળી ગયેલા મૃતદેહોનું માંસ ખાય છે. જો કે આ બાબત સામાન્ય લોકોને ભયાનક લાગી શકે છે, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અઘોરીઓની તંત્ર ક્રિયાની શક્તિ મજબૂત બને છે.

શિવ અને મૃત શરીર ઉપાસક છે અઘોરી- શિવના પાંચ સ્વરૂપોમાં એક 'અઘોર' પણ છે. અઘોરીઓ પણ ભગવાન શિવના ઉપાસક છે અને ભગવાન શિવની પૂજામાં તલ્લીન છે. આ સાથે તેઓ મૃતદેહ પાસે બેસીને પણ સાધના કરે છે. કારણ કે આ મૃત શરીરને શિવ પ્રાપ્તિનો માર્ગ કહેવામાં આવે છે. તેઓ તેમના ધ્યાન માં મૃત શરીરનું માંસ અને દારૂ અર્પણ કરે છે. એક પગ પર ઊભા રહીને ભગવાન શિવની સાધના કરે છે  અને સ્મશાનમાં બેસીને હવન પણ કરે છે.

મૃત શરીર સાથે બનાવે છે શારીરિક સંબંધ- એવી માન્યતા છે કે અઘોરી બાબાઓ મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધે છે અને અઘોરીઓ પોતે પણ આ વાતને સ્વીકારે છે. તે આને શિવ અને શક્તિની ઉપાસનાનો એક માર્ગ માને છે. તેઓ માને છે કે મૃત શરીર સાથે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન જો મન ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહે છે, તો તે સાધનાનું ઉચ્ચ સ્તર છે.

અઘોરીઓ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી- જ્યાં અન્ય ઋષિઓ અને સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે, ત્યાં અઘોરી બ્રહ્મચર્યનું પાલન કરતા નથી. માત્ર મૃતદેહો જ નહીં પણ અઘોરીઓ પણ જીવિત સાથે સંબંધ બાંધે છે. તેઓ શરીર પર રાખ વીંટાળીને ઢોલ વચ્ચે શારીરિક સંબંધ બાંધે છે. આટલું જ નહીં, જ્યારે કોઈ મહિલાનું માસિક ધર્મ ચાલુ હોય ત્યારે તેઓ ખાસ કરીને શારીરિક સંબંધ બાંધે છે. આ ક્રિયાને પણ સાધનાનો એક ભાગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી અઘોરીઓની શક્તિ વધે છે.

અઘોરીઓ નર્મુન્દ ધારણ કરે છે- અઘોરી હંમેશા નર્મુન્દ એટલે કે માનવ ખોપરી પોતાની સાથે રાખે છે, તેને 'કાપાલિકા' કહે છે. શિવના અનુયાયીઓ હોવાને કારણે, અઘોરીઓ નર્મુંદને રાખે છે અને તેનો તેમના ખોરાકના પાત્ર તરીકે ઉપયોગ કરે છે. આની પાછળ એવી માન્યતા છે કે એકવાર ભગવાન શિવે ભગવાન બ્રહ્માનું માથું કાપી નાખ્યું અને તેમના માથાથી સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરી.

અસલી અઘોરીની ઓળખ

  • અસલી અઘોરી ક્યારે પણ દુનિયામાં સક્રિય ભૂમિકા નથી ભજવતા,
  • અસલી અઘોરી માત્રા તેની સાધનામાં જ લીન રહે છે,.
  • તેની સૌથી મોટી ઓળખ છે તે કંઇ માંગતા નથી
  • તેની સાધનાની એક રહસ્યમય શાખા છે અઘોરપંથ જેના અલગ નિયમો અને કાયદા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget