શોધખોળ કરો

Aghori: અઘોરીની શું છે સાચી ઓળખ, જાણો કેવી રીતે તંત્ર વિદ્યા માટે કરે છે સાધાના

અઘોરી બાબા મોડી રાત્રે સ્મશાનમાં તંત્ર-ક્રિયા અને સાધના કરે છે. તેમનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. અઘોરી બાબાઓની જીવનશૈલી ખૂબ જ મુશ્કેલ હોય છે.

Kali chaudas:સ્માશાન ઘાટમાં તંત્ર અનુષ્ઠાન કરનારા સાધુઓને અઘોરી બાબા કહેવામાં આવે છે. અઘોરી બાબા મોડી રાત્રે સ્મશાનમાં તંત્ર-ક્રિયા અને સાધના કરે છે. તેમનો ઇતિહાસ લગભગ 1000 વર્ષ જૂનો છે. અઘોરી બાબાઓની જીવનશૈલી ખૂબ જ મુશ્કેલ છે. તેનો દેખાવ પણ અન્ય બાબાઓની સરખામણીમાં તદ્દન અલગ અને ડરામણો છે. બાબાને અઘોરીનો દરજ્જો ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તેનું મન પ્રેમ, ધિક્કાર, બદલો, ઈર્ષ્યા વગેરે જેવી તમામ પ્રકારની લાગણીઓથી મુક્ત હોય.

અઘોરીઓ કાચું માંસ ખાય છે- એવું કહેવાય છે કે અઘોરીઓએ પોતે એ હકીકત સ્વીકારી છે કે તેઓ સ્મશાનમાં રહે છે અને અડધા બળી ગયેલા મૃતદેહોનું માંસ ખાય છે. જો કે આ બાબત સામાન્ય લોકોને ભયાનક લાગી શકે છે, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અઘોરીઓની તંત્ર ક્રિયાની શક્તિ મજબૂત બને છે.

શિવ અને મૃત શરીર ઉપાસક છે અઘોરી- શિવના પાંચ સ્વરૂપોમાં એક 'અઘોર' પણ છે. અઘોરીઓ પણ ભગવાન શિવના ઉપાસક છે અને ભગવાન શિવની પૂજામાં તલ્લીન છે. આ સાથે તેઓ મૃતદેહ પાસે બેસીને પણ સાધના કરે છે. કારણ કે આ મૃત શરીરને શિવ પ્રાપ્તિનો માર્ગ કહેવામાં આવે છે. તેઓ તેમના ધ્યાન માં મૃત શરીરનું માંસ અને દારૂ અર્પણ કરે છે. એક પગ પર ઊભા રહીને ભગવાન શિવની સાધના કરે છે  અને સ્મશાનમાં બેસીને હવન પણ કરે છે.

મૃત શરીર સાથે બનાવે છે શારીરિક સંબંધ- એવી માન્યતા છે કે અઘોરી બાબાઓ મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધે છે અને અઘોરીઓ પોતે પણ આ વાતને સ્વીકારે છે. તે આને શિવ અને શક્તિની ઉપાસનાનો એક માર્ગ માને છે. તેઓ માને છે કે મૃત શરીર સાથે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન જો મન ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહે છે, તો તે સાધનાનું ઉચ્ચ સ્તર છે.

અઘોરીઓ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી- જ્યાં અન્ય ઋષિઓ અને સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે, ત્યાં અઘોરી બ્રહ્મચર્યનું પાલન કરતા નથી. માત્ર મૃતદેહો જ નહીં પણ અઘોરીઓ પણ જીવિત સાથે સંબંધ બાંધે છે. તેઓ શરીર પર રાખ વીંટાળીને ઢોલ વચ્ચે શારીરિક સંબંધ બાંધે છે. આટલું જ નહીં, જ્યારે કોઈ મહિલાનું માસિક ધર્મ ચાલુ હોય ત્યારે તેઓ ખાસ કરીને શારીરિક સંબંધ બાંધે છે. આ ક્રિયાને પણ સાધનાનો એક ભાગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી અઘોરીઓની શક્તિ વધે છે.

અઘોરીઓ નર્મુન્દ ધારણ કરે છે- અઘોરી હંમેશા નર્મુન્દ એટલે કે માનવ ખોપરી પોતાની સાથે રાખે છે, તેને 'કાપાલિકા' કહે છે. શિવના અનુયાયીઓ હોવાને કારણે, અઘોરીઓ નર્મુંદને રાખે છે અને તેનો તેમના ખોરાકના પાત્ર તરીકે ઉપયોગ કરે છે. આની પાછળ એવી માન્યતા છે કે એકવાર ભગવાન શિવે ભગવાન બ્રહ્માનું માથું કાપી નાખ્યું અને તેમના માથાથી સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરી.

અસલી અઘોરીની ઓળખ

  • અસલી અઘોરી ક્યારે પણ દુનિયામાં સક્રિય ભૂમિકા નથી ભજવતા,
  • અસલી અઘોરી માત્રા તેની સાધનામાં જ લીન રહે છે,.
  • તેની સૌથી મોટી ઓળખ છે તે કંઇ માંગતા નથી
  • તેની સાધનાની એક રહસ્યમય શાખા છે અઘોરપંથ જેના અલગ નિયમો અને કાયદા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
Advertisement

વિડિઓઝ

AAJ No Muddo : આજનો મુદ્દો : ભૂતિયો કોન્ટ્રાક્ટ કર્મચારી
Rajkot News : વિકાસની મોટી મોટી ડંફાસો વચ્ચે જસદણના સાત ગામોમાં 30 વર્ષથી ST બસની સુવિધા નથી
Rajnath Singh Parliament Speech : 'ભારતે કાર્યવાહી રોકી, કારણ કે...' ઓપરેશન સિંદૂરને રોકવાનું રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું સાચું કારણ
Operation Mahadev : પહલગામ હુમલામાં સામેલ 2 સહિત 3 આતંકી ઠારઃ સૂત્ર
circular on recruitment of retired teachers cancelled : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર રદ, જુઓ સૌથી મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ઓપરેશન મહાદેવ:પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસા ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
ઓપરેશન મહાદેવ:પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસા ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
સીનિયર સિટીજન્સ માટે શાનદાર FD રેટ્સ, આ બેંકોમાં 3 વર્ષની FD પર મળે છે આટલા ટકા વ્યાજ, જાણો
સીનિયર સિટીજન્સ માટે શાનદાર FD રેટ્સ, આ બેંકોમાં 3 વર્ષની FD પર મળે છે આટલા ટકા વ્યાજ, જાણો
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
Embed widget