શોધખોળ કરો

આ સરકારી બેંકની 51 બ્રાન્ચ થશે બંધ, જાણો શું થશે તમારા ખાતાનું.....

1/3
 આ બંધ કરવામાં આવેલ શાખાઓના આઈએફએસસી કોડ અને એમઆઈસીઆર કોડ રદ્દ કરવામાં આવ્યા છે અને તમામ બચત, ચાલુ અને અન્ય ખાતાઓને મર્જ કરવામાં આવેલ શાખાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બંધ કરવામાં આવેલ શાખાઓના ગ્રાહકોને તેમને પહેલા જારી કરવામાં આવેલ ચેકબુક 30 નવેમ્બર સુધીમાં જમા કરાવીને નવી શાખાના આઈએફએસસી/એમઆઈસીઆર કોડ સાથેની નવી ચેકબુક લઈ લેવા નિર્દેશ આપ્યા છે.
આ બંધ કરવામાં આવેલ શાખાઓના આઈએફએસસી કોડ અને એમઆઈસીઆર કોડ રદ્દ કરવામાં આવ્યા છે અને તમામ બચત, ચાલુ અને અન્ય ખાતાઓને મર્જ કરવામાં આવેલ શાખાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બંધ કરવામાં આવેલ શાખાઓના ગ્રાહકોને તેમને પહેલા જારી કરવામાં આવેલ ચેકબુક 30 નવેમ્બર સુધીમાં જમા કરાવીને નવી શાખાના આઈએફએસસી/એમઆઈસીઆર કોડ સાથેની નવી ચેકબુક લઈ લેવા નિર્દેશ આપ્યા છે.
2/3
 જે બ્રાન્ચ બંધ કરવામાં આવી છે તે એવી બ્રાન્ચ છે જે ખોટમાં ચાલી રહી હતી. અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આ 51 શાખાઓને બંધ કરીને તેનું મર્જર નજીકના શાખા સાથે કરવામાં આવશે. જાહેર ક્ષેત્રની કોઈ બેંક દ્વારા મહારાષ્ટ્રમાં ઉઠાવવામાં આવેલ આ મોટુ પગલું છે. બીઓએમની દેશભરમાં 1900 શાખાઓ છે. બીઓએમે સોમવારે પોતાની જાહેરાતમાં કહ્યું કે, બેંકે લોકોની સુવિધા આ શાખાઓ મર્જ કરી છે.
જે બ્રાન્ચ બંધ કરવામાં આવી છે તે એવી બ્રાન્ચ છે જે ખોટમાં ચાલી રહી હતી. અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આ 51 શાખાઓને બંધ કરીને તેનું મર્જર નજીકના શાખા સાથે કરવામાં આવશે. જાહેર ક્ષેત્રની કોઈ બેંક દ્વારા મહારાષ્ટ્રમાં ઉઠાવવામાં આવેલ આ મોટુ પગલું છે. બીઓએમની દેશભરમાં 1900 શાખાઓ છે. બીઓએમે સોમવારે પોતાની જાહેરાતમાં કહ્યું કે, બેંકે લોકોની સુવિધા આ શાખાઓ મર્જ કરી છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
EPF ખાતાધારકો માટે કામની વાત: નોકરી દરમિયાન મૃત્યુ પર પરિવારને મળશે ₹7 લાખ સહાય, નિયમો જાણી લો
EPF ખાતાધારકો માટે કામની વાત: નોકરી દરમિયાન મૃત્યુ પર પરિવારને મળશે ₹7 લાખ સહાય, નિયમો જાણી લો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
Gold Silver Price Today: મોંધું થયું સોનું, ઇરાનના સંકટથી સોનાની ચમક પણ વધી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: મોંધું થયું સોનું, ઇરાનના સંકટથી સોનાની ચમક પણ વધી, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget