શોધખોળ કરો

આજથી દેશભરમાં બદલાઈ જશે આ પાંચ નિયમો, જાણો વિગત

1/8
કોલ રેટમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. કારણ કે ટેલિકોમ રેગ્યૂલટોરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા(TRAI)એ છેલ્લા દિવસોમાં જે ઈન્ટરકનેક્શન ચાર્જ ઘટાડ્યો છે તે આજથી લાગુ થશે. ઈન્ટરકનેક્શન ચાર્જ 14 પૈસા પ્રતિ મિનીટથી ઘટીને 6 પૈસા પ્રતિ મિનીટ થઈ જશે.
કોલ રેટમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. કારણ કે ટેલિકોમ રેગ્યૂલટોરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા(TRAI)એ છેલ્લા દિવસોમાં જે ઈન્ટરકનેક્શન ચાર્જ ઘટાડ્યો છે તે આજથી લાગુ થશે. ઈન્ટરકનેક્શન ચાર્જ 14 પૈસા પ્રતિ મિનીટથી ઘટીને 6 પૈસા પ્રતિ મિનીટ થઈ જશે.
2/8
પહેલી ઓક્ટબરથી તમામ નેશલ હાઈવે પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની શરૂઆત થઈ રહી છે. જો તમે પોતાની ગાડી પર RFID ટેગ લગાવી હશે તો તમારે ટોલ પર રોકાવાની જરૂર નહીં પડે.
પહેલી ઓક્ટબરથી તમામ નેશલ હાઈવે પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની શરૂઆત થઈ રહી છે. જો તમે પોતાની ગાડી પર RFID ટેગ લગાવી હશે તો તમારે ટોલ પર રોકાવાની જરૂર નહીં પડે.
3/8
જે લોકો પાસે એસબીઆઈમાં મર્જ થયેલી બેંકોની ચેકબુક છે તે બેંકની જૂની ચેકબુક અને IFSC કોડ 30 સપ્ટેમ્બર બાદ માન્ય રહેશે નહીં.
જે લોકો પાસે એસબીઆઈમાં મર્જ થયેલી બેંકોની ચેકબુક છે તે બેંકની જૂની ચેકબુક અને IFSC કોડ 30 સપ્ટેમ્બર બાદ માન્ય રહેશે નહીં.
4/8
નવી દિલ્લી: આજથી દેશમાં પાંચ મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. SBIના ખાતાધારકોના ખાતામાં મિનિમમ બેલેંસ રાખવાની બાબતમાં થોડી રાહત મળશે. ત્યાં આજથી દેશના તમામ નેશનલ હાઈવે પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની શરૂઆત થઈ જશે.
નવી દિલ્લી: આજથી દેશમાં પાંચ મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. SBIના ખાતાધારકોના ખાતામાં મિનિમમ બેલેંસ રાખવાની બાબતમાં થોડી રાહત મળશે. ત્યાં આજથી દેશના તમામ નેશનલ હાઈવે પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની શરૂઆત થઈ જશે.
5/8
SBIમાં ખાતું બંધ કરવા પર કોઈજ ચાર્જ નહીં લાગે, જો એક વર્ષ જૂનું ખાતું હોય તો. જો કોઈ ખાતું ખોલાવ્યાના 14 દિવસ બાદ અને એક વર્ષ પહેલા અકાઉન્ટ બંધ કરાવશે તો તેણે 500 રૂપિયા અને GST ચાર્જ લાગું પડશે.
SBIમાં ખાતું બંધ કરવા પર કોઈજ ચાર્જ નહીં લાગે, જો એક વર્ષ જૂનું ખાતું હોય તો. જો કોઈ ખાતું ખોલાવ્યાના 14 દિવસ બાદ અને એક વર્ષ પહેલા અકાઉન્ટ બંધ કરાવશે તો તેણે 500 રૂપિયા અને GST ચાર્જ લાગું પડશે.
6/8
ઇન્ટરનેક્શન યૂસેજ ચાર્જ એ હોય છે જેને ટેલિકોમ કંપનિઓ તે બીજી કંપનીને આપે છે, જેના નેટવર્ક પર કોલ પૂરી થાય છે. આઈયૂસી ચાર્જ ઓછો થવા પર હવે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે હવે ટેલીકોમ કંપનિઓ કોલ રેટ પણ ઓછો કરશે. જો કે હજું સુધી કોઈ કંપનીએ કોલ દર ઘટાડવાની જાહેરાત કરી નથી.
ઇન્ટરનેક્શન યૂસેજ ચાર્જ એ હોય છે જેને ટેલિકોમ કંપનિઓ તે બીજી કંપનીને આપે છે, જેના નેટવર્ક પર કોલ પૂરી થાય છે. આઈયૂસી ચાર્જ ઓછો થવા પર હવે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે હવે ટેલીકોમ કંપનિઓ કોલ રેટ પણ ઓછો કરશે. જો કે હજું સુધી કોઈ કંપનીએ કોલ દર ઘટાડવાની જાહેરાત કરી નથી.
7/8
આની અસર એસબીઆઈના પાંચ કરોડ ખાતાધારકો પર થશે. એસબીઆઈના આ ઉપરાંત બેન્કે પેન્શનર્સ, સરકારની સામાજિક કલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ તથા સગીર વયના ખાતેદારોને મિનિમમ બેલેન્સની જરૂરિયાતોનું પાલન કરવામાંથી મુક્તિ આપી છે. એપ્રિલમાં પાંચ વર્ષના ગાળા બાદ બેન્કે મિનિમમ એવરેજ બેલેન્સ તથા બેલેન્સ નહીં જાળવવા બદલ દંડની જોગવાઈ લાગુ કરી હતી.
આની અસર એસબીઆઈના પાંચ કરોડ ખાતાધારકો પર થશે. એસબીઆઈના આ ઉપરાંત બેન્કે પેન્શનર્સ, સરકારની સામાજિક કલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ તથા સગીર વયના ખાતેદારોને મિનિમમ બેલેન્સની જરૂરિયાતોનું પાલન કરવામાંથી મુક્તિ આપી છે. એપ્રિલમાં પાંચ વર્ષના ગાળા બાદ બેન્કે મિનિમમ એવરેજ બેલેન્સ તથા બેલેન્સ નહીં જાળવવા બદલ દંડની જોગવાઈ લાગુ કરી હતી.
8/8
એસબીઆઈએ મેટ્રો શહેરોમાં મિનિમમ બેલેન્સ મર્યાદા 5000 રૂપિયાથી ધટાડી 3000 રૂપિયા કરી દીધી છે. ચાર્જ પણ ઘટાડવામાં આવ્યો છે. પહેલા મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર 40થી 100 સુધી ચાર્જ વસુલમાં હતો અને તેના પર સર્વિસ ટેક્સ પણ લગાવવામાં આવતો હતો પરંતુ આજથી ઘટાડી 30 થી 40 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. નાના શહેરોમાં ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ મેનટેન નહીં કરવા પર 25થી 75 રૂપિયાનો ચાર્જ લાગતો હતો જેને ઘટાડીને 20થી 40 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
એસબીઆઈએ મેટ્રો શહેરોમાં મિનિમમ બેલેન્સ મર્યાદા 5000 રૂપિયાથી ધટાડી 3000 રૂપિયા કરી દીધી છે. ચાર્જ પણ ઘટાડવામાં આવ્યો છે. પહેલા મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર 40થી 100 સુધી ચાર્જ વસુલમાં હતો અને તેના પર સર્વિસ ટેક્સ પણ લગાવવામાં આવતો હતો પરંતુ આજથી ઘટાડી 30 થી 40 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. નાના શહેરોમાં ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ મેનટેન નહીં કરવા પર 25થી 75 રૂપિયાનો ચાર્જ લાગતો હતો જેને ઘટાડીને 20થી 40 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
Embed widget