શોધખોળ કરો

SBI હોમ અને ઓટો લોનમાં કર્યો ઘટાડો, જાણો નવા દર

1/4
આ પહેલા એસબીઆઈએ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં કાપ મૂક્યો હતો. એસબીઆઈએ ગત મહિને છેલ્લા 10 મહિનામાં પહેલી વાર કાપ મૂક્યો હતો. એસબીઆઈ રિટેલ બેન્કિંગના એમડી પીકે ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કાપથી તેની બેંક રિટેલ લોનની મોટાભાગની ઓફર્સને સૌથી ઓછા દર પર ઓફર કરી રહી છે.
આ પહેલા એસબીઆઈએ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં કાપ મૂક્યો હતો. એસબીઆઈએ ગત મહિને છેલ્લા 10 મહિનામાં પહેલી વાર કાપ મૂક્યો હતો. એસબીઆઈ રિટેલ બેન્કિંગના એમડી પીકે ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કાપથી તેની બેંક રિટેલ લોનની મોટાભાગની ઓફર્સને સૌથી ઓછા દર પર ઓફર કરી રહી છે.
2/4
 વ્યાજ દરોમાં એસબીઆઈ તરફથી લોન સસ્તી કરાયાના એલાન બાદ શક્ય છે કે અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરે. જો આમ થાય તો ગ્રાહકો માટે આવનારા સમયમાં વધુ રાહત આપનારા એલાન થઈ શકે છે. એસબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ કાપ બાદ એસબીઆઈની લોન હાલ તમામ બેંકો કરતા સૌથી નીચા દરે ઉપલબ્ધ છે.
વ્યાજ દરોમાં એસબીઆઈ તરફથી લોન સસ્તી કરાયાના એલાન બાદ શક્ય છે કે અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરે. જો આમ થાય તો ગ્રાહકો માટે આવનારા સમયમાં વધુ રાહત આપનારા એલાન થઈ શકે છે. એસબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ કાપ બાદ એસબીઆઈની લોન હાલ તમામ બેંકો કરતા સૌથી નીચા દરે ઉપલબ્ધ છે.
3/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે માર્જિનલ કોસ્ટ ફંડ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘડાડાની જાહેરાત કરી છે. MCLR દરમાં ઘટાડા બાદ એસબીઆઇની લોન સસ્તી થઈ જશે. જે ગ્રાહકો એસબીઆઈમાંથી લોન લેવા માગે છે છે તેને MCLRના નવા દરના આધારે ઓછા વ્યાજ પર લોન મળશે જ્યારે હાલના ગ્રાહકોને થોડી રાહ જોવી પડશે કારણ કે તેના માટે લોનનો દર જે પહેલા નક્કી કરવામાં તે નક્કી સમયગાળા માટે માન્ય હસે અને સમયગાળો પૂરો થયા બાદ તેના દર આપોઆપ ઘટી જશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે માર્જિનલ કોસ્ટ ફંડ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘડાડાની જાહેરાત કરી છે. MCLR દરમાં ઘટાડા બાદ એસબીઆઇની લોન સસ્તી થઈ જશે. જે ગ્રાહકો એસબીઆઈમાંથી લોન લેવા માગે છે છે તેને MCLRના નવા દરના આધારે ઓછા વ્યાજ પર લોન મળશે જ્યારે હાલના ગ્રાહકોને થોડી રાહ જોવી પડશે કારણ કે તેના માટે લોનનો દર જે પહેલા નક્કી કરવામાં તે નક્કી સમયગાળા માટે માન્ય હસે અને સમયગાળો પૂરો થયા બાદ તેના દર આપોઆપ ઘટી જશે.
4/4
 એસબીઆઈએ હોમ લોન અને ઓટો લોન પર વ્યાજના દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. હવે હોમ લોન પર વ્યાજ 8.30 ટકા થઈ ગયું છે. જે પહેલા 8.35 ટકા હતું. જ્યારે ઓટો લોન પર વ્યાજ 8.75 ટકાથી ઘટીને 8.70 ટકા થઈ ગયો છે.
એસબીઆઈએ હોમ લોન અને ઓટો લોન પર વ્યાજના દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. હવે હોમ લોન પર વ્યાજ 8.30 ટકા થઈ ગયું છે. જે પહેલા 8.35 ટકા હતું. જ્યારે ઓટો લોન પર વ્યાજ 8.75 ટકાથી ઘટીને 8.70 ટકા થઈ ગયો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થયા: મફત લિમિટ પૂર્ણ થયા બાદ કેટલો ચાર્જ લાગશે? આ રહ્યો નિયમ
ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થયા: મફત લિમિટ પૂર્ણ થયા બાદ કેટલો ચાર્જ લાગશે? આ રહ્યો નિયમ
પોસ્ટ ઓફિસ TD સ્કીમ: ₹5 લાખના રોકાણ પર ₹15 લાખ કેવી રીતે બનશે? જાણો વ્યાજ અને નિયમો
પોસ્ટ ઓફિસ TD સ્કીમ: ₹5 લાખના રોકાણ પર ₹15 લાખ કેવી રીતે બનશે? જાણો વ્યાજ અને નિયમો
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ
SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
Embed widget