શોધખોળ કરો

GST: MRP ઉપરાંત કોઈ ટેક્સ નહીં લઈ શકાય, કિંમત વધારવા પર અખબારમાં એડ આપવી પડશે

1/5
દૂરદર્શનની નેશનલ ચેનલ પર છ દિવસ સુધી જીએસટી અંગે ક્લાસ ચાલશે. ત્રણ દિવસ હિન્દીમાં અને ત્રણ દિવસ અંગ્રેજીમાં ક્લાસ ચાલશે. ગુરુવારથી તેની શરૂઆત થશે. ગુરુ-શુક્ર સાંજે ૪.૩૦થી ૫.૩૦ આ ક્લાસ ચાલશે, જ્યારે શનિવારે બપોરે ૧૨ વાગે રહેશે. સોમવારે-મંગળવારે અને બુધવારે અંગ્રેજીમાં આ ક્લાસ ચાલશે.
દૂરદર્શનની નેશનલ ચેનલ પર છ દિવસ સુધી જીએસટી અંગે ક્લાસ ચાલશે. ત્રણ દિવસ હિન્દીમાં અને ત્રણ દિવસ અંગ્રેજીમાં ક્લાસ ચાલશે. ગુરુવારથી તેની શરૂઆત થશે. ગુરુ-શુક્ર સાંજે ૪.૩૦થી ૫.૩૦ આ ક્લાસ ચાલશે, જ્યારે શનિવારે બપોરે ૧૨ વાગે રહેશે. સોમવારે-મંગળવારે અને બુધવારે અંગ્રેજીમાં આ ક્લાસ ચાલશે.
2/5
મહેસૂલ સચિવે કહ્યું કે જીએસટીના યોગ્ય અમલીકરણ પર નજર રાખવા માટે ૧૫ વિભાગના સચિવોની સમિતિ બનાવવામાં આવી છે. કુલ ૧૭૫ અધિકારીઓને આ કામમાં લગાડાયા છે. એક અધિકારી પાસે ચારથી પાંચ જિલ્લાની જવાબદારી રહેશે. જીએસટી પછી દરેક વસ્તુના ભાવ અને સપ્લાય પર સરકારની નજર રહેશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બાવીસ રાજ્યોએ ચેક પોસ્ટ નાબુદ કરી દીધી છે અને એક મહિનામાં તમામ રાજ્યો આ દિશામાં આગળ વધશે.
મહેસૂલ સચિવે કહ્યું કે જીએસટીના યોગ્ય અમલીકરણ પર નજર રાખવા માટે ૧૫ વિભાગના સચિવોની સમિતિ બનાવવામાં આવી છે. કુલ ૧૭૫ અધિકારીઓને આ કામમાં લગાડાયા છે. એક અધિકારી પાસે ચારથી પાંચ જિલ્લાની જવાબદારી રહેશે. જીએસટી પછી દરેક વસ્તુના ભાવ અને સપ્લાય પર સરકારની નજર રહેશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બાવીસ રાજ્યોએ ચેક પોસ્ટ નાબુદ કરી દીધી છે અને એક મહિનામાં તમામ રાજ્યો આ દિશામાં આગળ વધશે.
3/5
 કોઈપણ વસ્તુની એમઆરપીમાં તમામ ટેક્સનો સમાવેશ થઈ જશે. અલગથી કોઈ ટેક્સ વસૂલી શકાશે નહીં.’ અઢિયાએ કહ્યું હતું કે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે ૨૦ લાખ રૂપિયાથી ઓછું ટર્નઓવર હોય તો તેવા બિઝનેસમેન પાસેથી જીએસટી વસૂલાશે નહીં તો સરકારને આવક કેવી રીતે થશે. તેના જવાબમાં તેમણે કહ્યું કે ‘હોલસેલનો બિઝનેસ કરનારા રિટેલરને વસ્તુ વેચે તેના પર જ સરકારને ટેક્સ મળી જાય છે. કમ્પોઝિશન કે રાહત મેળવનાર ડીલરને તેની જરૂર નથી.’
કોઈપણ વસ્તુની એમઆરપીમાં તમામ ટેક્સનો સમાવેશ થઈ જશે. અલગથી કોઈ ટેક્સ વસૂલી શકાશે નહીં.’ અઢિયાએ કહ્યું હતું કે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે ૨૦ લાખ રૂપિયાથી ઓછું ટર્નઓવર હોય તો તેવા બિઝનેસમેન પાસેથી જીએસટી વસૂલાશે નહીં તો સરકારને આવક કેવી રીતે થશે. તેના જવાબમાં તેમણે કહ્યું કે ‘હોલસેલનો બિઝનેસ કરનારા રિટેલરને વસ્તુ વેચે તેના પર જ સરકારને ટેક્સ મળી જાય છે. કમ્પોઝિશન કે રાહત મેળવનાર ડીલરને તેની જરૂર નથી.’
4/5
નવી દિલ્હીઃ જીએસટી પર સવાલ જવાબ માટે સરકારે 6 દિવસ સુધીની પાઠશાળાની વ્યવસ્થા કરી છે. તેમાં ત્રણ દિવસ હિન્દી અને ત્રણ દિવસ અંગ્રેજીમાં ક્લાસ લેવાશે. જીએસટી લાગુ થયા બાદ સરકાર ગ્રાહકોમાં જાગરૂકતા વધારવા અને કિંમતમાં ફેરફાર પર નજર રાખશે. જીએસટી અંગેની અનેક મૂંઝવણ અને ભ્રમણા દૂર કરતા મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં ૨.૦૨ લાખ લોકોએ જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે.
નવી દિલ્હીઃ જીએસટી પર સવાલ જવાબ માટે સરકારે 6 દિવસ સુધીની પાઠશાળાની વ્યવસ્થા કરી છે. તેમાં ત્રણ દિવસ હિન્દી અને ત્રણ દિવસ અંગ્રેજીમાં ક્લાસ લેવાશે. જીએસટી લાગુ થયા બાદ સરકાર ગ્રાહકોમાં જાગરૂકતા વધારવા અને કિંમતમાં ફેરફાર પર નજર રાખશે. જીએસટી અંગેની અનેક મૂંઝવણ અને ભ્રમણા દૂર કરતા મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં ૨.૦૨ લાખ લોકોએ જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે.
5/5
 જીએસટી લાગુ થયા બાદ પ્રોડકટ્સની એમઆરપી(મહત્તમ રિટેલ ભાવ) સિવાય વસૂલાત અંગે અઢિયાએ કહ્યું કે ‘રિટેલ પ્રાઈસમાં સુધારો થઈ શકે છે. જો એમઆરપીથી વધુ કિંમત હશે તો ઉત્પાદકે બે અખબારમાં એડવર્ટાઈઝમેન્ટ આપવાની રહેશે અને પેકેટ પર સુધારેલી એમઆરપી લખવાની રહેશે. ભાવ ઘટાડાય તો તેના માટે એડ્ આપવાની જરૂર નથી. જોકે, સુધારેલા ભાવ અલગથી લખવાના રહેશે.
જીએસટી લાગુ થયા બાદ પ્રોડકટ્સની એમઆરપી(મહત્તમ રિટેલ ભાવ) સિવાય વસૂલાત અંગે અઢિયાએ કહ્યું કે ‘રિટેલ પ્રાઈસમાં સુધારો થઈ શકે છે. જો એમઆરપીથી વધુ કિંમત હશે તો ઉત્પાદકે બે અખબારમાં એડવર્ટાઈઝમેન્ટ આપવાની રહેશે અને પેકેટ પર સુધારેલી એમઆરપી લખવાની રહેશે. ભાવ ઘટાડાય તો તેના માટે એડ્ આપવાની જરૂર નથી. જોકે, સુધારેલા ભાવ અલગથી લખવાના રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bank Cash Deposit Rules: એક વર્ષમાં બેંક ખાતામાં કેટલી રોકડ જમા કરાવી શકાય? જાણો આવકવેરાના નવા નિયમો
Bank Cash Deposit Rules: એક વર્ષમાં બેંક ખાતામાં કેટલી રોકડ જમા કરાવી શકાય? જાણો આવકવેરાના નવા નિયમો
લોન લેનારનું મૃત્યું થઈ જાય તો કોણ ચૂકવશે બાકી રકમ, જાણો શું કહે છે ભારતીય રિઝર્વ બેંકનો નિયમ
લોન લેનારનું મૃત્યું થઈ જાય તો કોણ ચૂકવશે બાકી રકમ, જાણો શું કહે છે ભારતીય રિઝર્વ બેંકનો નિયમ
8મું પગાર પંચ: જો આ નિર્ણય લેવાશે તો કર્મચારીઓને મળશે ₹29 લાખથી વધુ!
8મું પગાર પંચ: જો આ નિર્ણય લેવાશે તો કર્મચારીઓને મળશે ₹29 લાખથી વધુ!
Bank of Baroda ની 444 દિવસની FD પર મળશે બમ્પર વ્યાજ: વરિષ્ઠ નાગરિકો માટે છે આ સુવર્ણ તક
Bank of Baroda ની 444 દિવસની FD પર મળશે બમ્પર વ્યાજ: વરિષ્ઠ નાગરિકો માટે છે આ સુવર્ણ તક

વિડિઓઝ

Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ
Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને કરી સ્લેજિંગ? મેદાન પર બબાલનો વીડિયો વાયરલ
તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને કરી સ્લેજિંગ? મેદાન પર બબાલનો વીડિયો વાયરલ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
પીએમ કિસાન 24મો હપ્તો: ક્યારે આવશે પૈસા અને શું રકમ ₹10,000 થશે?
પીએમ કિસાન 24મો હપ્તો: ક્યારે આવશે પૈસા અને શું રકમ ₹10,000 થશે?
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Embed widget