શોધખોળ કરો

1000 રૂપિયાની નવી નોટ લાવવાનો સરકારનો કોઈ ઈરાદો નથીઃ નાણાં મંત્રાલય

1/4
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 25 ઓગસ્ટના રોજ 200 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. તેનો ઉદ્દેશ 100 અને 500ની નોટની વચ્ચેના મૂલ્યની નોટની ઘર ભરપાઈ કરવાનો હતો. 200 રૂપિયા ઉપરાંત આ મહીને 50 રૂપિયાની નવી નોટ પણ જારી કરવામાં આવી છે. રિઝર્વ બેંક પહેલા જ કહી ચૂક્યું છે કે તે 200 રૂપિયાની નોટની ઉપલબ્ધતા વધારશે. વિતેલા સપ્તાહે નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 25 ઓગસ્ટના રોજ 200 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. તેનો ઉદ્દેશ 100 અને 500ની નોટની વચ્ચેના મૂલ્યની નોટની ઘર ભરપાઈ કરવાનો હતો. 200 રૂપિયા ઉપરાંત આ મહીને 50 રૂપિયાની નવી નોટ પણ જારી કરવામાં આવી છે. રિઝર્વ બેંક પહેલા જ કહી ચૂક્યું છે કે તે 200 રૂપિયાની નોટની ઉપલબ્ધતા વધારશે. વિતેલા સપ્તાહે નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
2/4
આ પહેલા અંગ્રેજી અખબાર ડીએનએએ કહ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં જ 1000 રૂપિયાની નવી નોટનું પ્રિન્ટિંગ શરૂ કરી શકે છે. સમાચરામાં કહેવામાં આવ્યું હતું કે, ડિસેમ્બર સુધી 1000ની નોટ બજારમાં આવી જશે. હવે ખુદ સરકારે આ મુદ્દે ખુલાસો કર્યો છે ત્યારે કહી શકાય કે હાલમાં 1000ન નવી નોટ નહીં આવે.
આ પહેલા અંગ્રેજી અખબાર ડીએનએએ કહ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં જ 1000 રૂપિયાની નવી નોટનું પ્રિન્ટિંગ શરૂ કરી શકે છે. સમાચરામાં કહેવામાં આવ્યું હતું કે, ડિસેમ્બર સુધી 1000ની નોટ બજારમાં આવી જશે. હવે ખુદ સરકારે આ મુદ્દે ખુલાસો કર્યો છે ત્યારે કહી શકાય કે હાલમાં 1000ન નવી નોટ નહીં આવે.
3/4
નવી દિલ્હીઃ 200 રૂપિયાની નવી નોટ જારી કર્યાના થોડા દિવસ બાદ નાણાં મંત્રાલયે 1000 રૂપિયાની નોટ ફરીથી લાવવાની સંભાવનાને નકારી દીધી છે. વિતેલા વર્ષે સરકારે નોટબંધી અંતર્ગત 1,000 અને 500ની નોટ બંધ કરી દીધી હતી. બાદમાં 500ની નવી નોટ જારી કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ 200 રૂપિયાની નવી નોટ જારી કર્યાના થોડા દિવસ બાદ નાણાં મંત્રાલયે 1000 રૂપિયાની નોટ ફરીથી લાવવાની સંભાવનાને નકારી દીધી છે. વિતેલા વર્ષે સરકારે નોટબંધી અંતર્ગત 1,000 અને 500ની નોટ બંધ કરી દીધી હતી. બાદમાં 500ની નવી નોટ જારી કરવામાં આવી હતી.
4/4
આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે ટ્વીટ કરીને કહ્યું કે, 1000 રૂપિયાની નોટ ફરી લાવવાની કોઈ યોજના નથી. તેમનું આ નિવેદન એ સમાચાર પછી આવ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર ફરી 1000 રૂપિયાની નોટ જારી કરી શકે છે.
આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે ટ્વીટ કરીને કહ્યું કે, 1000 રૂપિયાની નોટ ફરી લાવવાની કોઈ યોજના નથી. તેમનું આ નિવેદન એ સમાચાર પછી આવ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર ફરી 1000 રૂપિયાની નોટ જારી કરી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget