શોધખોળ કરો

2000 બાદ હવે આવશે 200 રૂપિયાની નવી નોટ, હશે નવા સિક્યૂરિટી ફીચર

1/6
 અધિકારીઓ અનુસાર, દેશમાં ઉચ્ચ મૂલ્યની કરન્સી નોટની ડિઝાઈનમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. 1000 રૂપિયાની નોટ વર્ષ 2000માં આવી હતી અને ત્યાર બાદ નોટમાં કોઈ મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો નથી.
અધિકારીઓ અનુસાર, દેશમાં ઉચ્ચ મૂલ્યની કરન્સી નોટની ડિઝાઈનમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. 1000 રૂપિયાની નોટ વર્ષ 2000માં આવી હતી અને ત્યાર બાદ નોટમાં કોઈ મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો નથી.
2/6
 1987માં 500 રૂપિયાની નોટમાં 10 વર્ષ પહેલા થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. નવી લોન્ચ થયેલ નોટમાં પણ કોઈ વધારાના સુરક્ષા ફીચર નથી અને તેના સુરક્ષા ફીચરની વાત કરીએ તો તે જૂની 1000 અને 500ની નોટ જેવા જ છે.
1987માં 500 રૂપિયાની નોટમાં 10 વર્ષ પહેલા થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. નવી લોન્ચ થયેલ નોટમાં પણ કોઈ વધારાના સુરક્ષા ફીચર નથી અને તેના સુરક્ષા ફીચરની વાત કરીએ તો તે જૂની 1000 અને 500ની નોટ જેવા જ છે.
3/6
200 રૂપિયાની નોટમાં નવા સિક્યૂરિટી ફીચર્સ હશે જેથી તેની નકલ ન થઈ શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 200 રૂપિયાની સાથે 1000 અને 100 રૂપિયાની નોટ છાપવાની દરખાસ્ત પણ બોર્ડે કરી છે.
200 રૂપિયાની નોટમાં નવા સિક્યૂરિટી ફીચર્સ હશે જેથી તેની નકલ ન થઈ શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 200 રૂપિયાની સાથે 1000 અને 100 રૂપિયાની નોટ છાપવાની દરખાસ્ત પણ બોર્ડે કરી છે.
4/6
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) 2000 બાદ હવે 200 રૂપિયાની નોટ છાપવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 200 રૂપિયાની નોટ છાપવાની ભલામણ ને મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) 2000 બાદ હવે 200 રૂપિયાની નોટ છાપવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 200 રૂપિયાની નોટ છાપવાની ભલામણ ને મંજૂરી આપી દીધી છે.
5/6
 નોંધનીય છે કે નોટબંધી બાદ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ઓલ ઇન્ડિયા એસોસિયેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝે (AIAI) મોદી સરકારને 200 રૂપિયાની નોટ બહાર પાડવા અનુરોધ કર્યો હતો. નોટબંધી પાછળનું ભેજું ગણાતા પૂણે સ્થિત અર્થક્રાંતિ પ્રતિષ્ઠાનના અનિલ બોકિલે પણ ગયા મહિને જણાવ્યું હતું કે સરકાર હાલમાં ચાલી રહેલી ડિમોનેટાઇઝેશનની પ્રોસેસના ભાગરૂપે 200 રૂપિયાની નોટ બહાર પાડવા વિચારી રહી છે.
નોંધનીય છે કે નોટબંધી બાદ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ઓલ ઇન્ડિયા એસોસિયેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝે (AIAI) મોદી સરકારને 200 રૂપિયાની નોટ બહાર પાડવા અનુરોધ કર્યો હતો. નોટબંધી પાછળનું ભેજું ગણાતા પૂણે સ્થિત અર્થક્રાંતિ પ્રતિષ્ઠાનના અનિલ બોકિલે પણ ગયા મહિને જણાવ્યું હતું કે સરકાર હાલમાં ચાલી રહેલી ડિમોનેટાઇઝેશનની પ્રોસેસના ભાગરૂપે 200 રૂપિયાની નોટ બહાર પાડવા વિચારી રહી છે.
6/6
 સૂત્રો અનુસાર નકલી નોટ પર અંકુશ લાવવા માટે દર 3-4 વર્ષમાં નોટના સિક્યૂરિટી ફીચર બદલવાની પણ તૈયારી છે. વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, મોટા ભાગના વિકસિત દેશમાં કરન્સી નોટના સિક્યોરિટી ફીચર્સ દર ત્રણ-ચાર વર્ષમાં બદલી નાંખવામાં આવે છે. ભારત માટે આ નીતિ અપનાવવી જરૂરી છે. આ બેઠકમાં કૃહ સચિવ રાજીવ મહર્ષિ ઉપરાંત નામાં અને ગૃહ મંત્રાલયના અન્ય ઉચ્ચ અધિકારી સામેલ થયા હતા.
સૂત્રો અનુસાર નકલી નોટ પર અંકુશ લાવવા માટે દર 3-4 વર્ષમાં નોટના સિક્યૂરિટી ફીચર બદલવાની પણ તૈયારી છે. વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, મોટા ભાગના વિકસિત દેશમાં કરન્સી નોટના સિક્યોરિટી ફીચર્સ દર ત્રણ-ચાર વર્ષમાં બદલી નાંખવામાં આવે છે. ભારત માટે આ નીતિ અપનાવવી જરૂરી છે. આ બેઠકમાં કૃહ સચિવ રાજીવ મહર્ષિ ઉપરાંત નામાં અને ગૃહ મંત્રાલયના અન્ય ઉચ્ચ અધિકારી સામેલ થયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI FD Scheme: SBI FD સ્કીમમાં મળે છે 7% સુધી વ્યાજ, જાણો 1 લાખ પર કેટલા પૈસા મળે 
SBI FD Scheme: SBI FD સ્કીમમાં મળે છે 7% સુધી વ્યાજ, જાણો 1 લાખ પર કેટલા પૈસા મળે 
8th Pay Commission: ફિટમેંટ ફેક્ટર લાગુ થયા બાદ કેટલું વધશે તમારું પેન્શન? સમજો પૂરી ગણતરી 
8th Pay Commission: ફિટમેંટ ફેક્ટર લાગુ થયા બાદ કેટલું વધશે તમારું પેન્શન? સમજો પૂરી ગણતરી 
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો
ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Embed widget