શોધખોળ કરો

2000 બાદ હવે આવશે 200 રૂપિયાની નવી નોટ, હશે નવા સિક્યૂરિટી ફીચર

1/6
 અધિકારીઓ અનુસાર, દેશમાં ઉચ્ચ મૂલ્યની કરન્સી નોટની ડિઝાઈનમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. 1000 રૂપિયાની નોટ વર્ષ 2000માં આવી હતી અને ત્યાર બાદ નોટમાં કોઈ મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો નથી.
અધિકારીઓ અનુસાર, દેશમાં ઉચ્ચ મૂલ્યની કરન્સી નોટની ડિઝાઈનમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. 1000 રૂપિયાની નોટ વર્ષ 2000માં આવી હતી અને ત્યાર બાદ નોટમાં કોઈ મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો નથી.
2/6
 1987માં 500 રૂપિયાની નોટમાં 10 વર્ષ પહેલા થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. નવી લોન્ચ થયેલ નોટમાં પણ કોઈ વધારાના સુરક્ષા ફીચર નથી અને તેના સુરક્ષા ફીચરની વાત કરીએ તો તે જૂની 1000 અને 500ની નોટ જેવા જ છે.
1987માં 500 રૂપિયાની નોટમાં 10 વર્ષ પહેલા થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. નવી લોન્ચ થયેલ નોટમાં પણ કોઈ વધારાના સુરક્ષા ફીચર નથી અને તેના સુરક્ષા ફીચરની વાત કરીએ તો તે જૂની 1000 અને 500ની નોટ જેવા જ છે.
3/6
200 રૂપિયાની નોટમાં નવા સિક્યૂરિટી ફીચર્સ હશે જેથી તેની નકલ ન થઈ શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 200 રૂપિયાની સાથે 1000 અને 100 રૂપિયાની નોટ છાપવાની દરખાસ્ત પણ બોર્ડે કરી છે.
200 રૂપિયાની નોટમાં નવા સિક્યૂરિટી ફીચર્સ હશે જેથી તેની નકલ ન થઈ શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 200 રૂપિયાની સાથે 1000 અને 100 રૂપિયાની નોટ છાપવાની દરખાસ્ત પણ બોર્ડે કરી છે.
4/6
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) 2000 બાદ હવે 200 રૂપિયાની નોટ છાપવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 200 રૂપિયાની નોટ છાપવાની ભલામણ ને મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) 2000 બાદ હવે 200 રૂપિયાની નોટ છાપવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 200 રૂપિયાની નોટ છાપવાની ભલામણ ને મંજૂરી આપી દીધી છે.
5/6
 નોંધનીય છે કે નોટબંધી બાદ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ઓલ ઇન્ડિયા એસોસિયેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝે (AIAI) મોદી સરકારને 200 રૂપિયાની નોટ બહાર પાડવા અનુરોધ કર્યો હતો. નોટબંધી પાછળનું ભેજું ગણાતા પૂણે સ્થિત અર્થક્રાંતિ પ્રતિષ્ઠાનના અનિલ બોકિલે પણ ગયા મહિને જણાવ્યું હતું કે સરકાર હાલમાં ચાલી રહેલી ડિમોનેટાઇઝેશનની પ્રોસેસના ભાગરૂપે 200 રૂપિયાની નોટ બહાર પાડવા વિચારી રહી છે.
નોંધનીય છે કે નોટબંધી બાદ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ઓલ ઇન્ડિયા એસોસિયેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝે (AIAI) મોદી સરકારને 200 રૂપિયાની નોટ બહાર પાડવા અનુરોધ કર્યો હતો. નોટબંધી પાછળનું ભેજું ગણાતા પૂણે સ્થિત અર્થક્રાંતિ પ્રતિષ્ઠાનના અનિલ બોકિલે પણ ગયા મહિને જણાવ્યું હતું કે સરકાર હાલમાં ચાલી રહેલી ડિમોનેટાઇઝેશનની પ્રોસેસના ભાગરૂપે 200 રૂપિયાની નોટ બહાર પાડવા વિચારી રહી છે.
6/6
 સૂત્રો અનુસાર નકલી નોટ પર અંકુશ લાવવા માટે દર 3-4 વર્ષમાં નોટના સિક્યૂરિટી ફીચર બદલવાની પણ તૈયારી છે. વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, મોટા ભાગના વિકસિત દેશમાં કરન્સી નોટના સિક્યોરિટી ફીચર્સ દર ત્રણ-ચાર વર્ષમાં બદલી નાંખવામાં આવે છે. ભારત માટે આ નીતિ અપનાવવી જરૂરી છે. આ બેઠકમાં કૃહ સચિવ રાજીવ મહર્ષિ ઉપરાંત નામાં અને ગૃહ મંત્રાલયના અન્ય ઉચ્ચ અધિકારી સામેલ થયા હતા.
સૂત્રો અનુસાર નકલી નોટ પર અંકુશ લાવવા માટે દર 3-4 વર્ષમાં નોટના સિક્યૂરિટી ફીચર બદલવાની પણ તૈયારી છે. વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, મોટા ભાગના વિકસિત દેશમાં કરન્સી નોટના સિક્યોરિટી ફીચર્સ દર ત્રણ-ચાર વર્ષમાં બદલી નાંખવામાં આવે છે. ભારત માટે આ નીતિ અપનાવવી જરૂરી છે. આ બેઠકમાં કૃહ સચિવ રાજીવ મહર્ષિ ઉપરાંત નામાં અને ગૃહ મંત્રાલયના અન્ય ઉચ્ચ અધિકારી સામેલ થયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget