શોધખોળ કરો

આમિર ખાનને પોતાનું ઘર બનાવવા BMCએ આપી મંજૂરી, એક વર્ષથી અટકેલું કામ હવે થશે શરૂ

1/4
પણ હવે બીએમસીએ તરફથી ક્લિયરન્સ આપવામાં આવી છે, જોકે, રિપોર્ટ્સ અનુસાર, આમિર ઉપર થોડીક પેનલ્ટી પણ લગાવવામાં આવી છે. ત્યારબાદ જ આમિરને પોતાના ઘરમાં કન્સ્ટ્રક્શન કરવાની મંજૂરી મળશે.
પણ હવે બીએમસીએ તરફથી ક્લિયરન્સ આપવામાં આવી છે, જોકે, રિપોર્ટ્સ અનુસાર, આમિર ઉપર થોડીક પેનલ્ટી પણ લગાવવામાં આવી છે. ત્યારબાદ જ આમિરને પોતાના ઘરમાં કન્સ્ટ્રક્શન કરવાની મંજૂરી મળશે.
2/4
મુંબઇઃ આમિર ખાન એક ડ્રીમ પ્રૉજેક્ટ પર લાંબા સમયથી કામ કરી રહ્યો છે, આ પ્રૉજેક્ટ કોઇ ફિલ્મનો નથી પણ પોતાના ઘરનો છે. મુંબઇના પાલી હિલમાં બનેલી મરીના બિલ્ડિંગમા આમિર ખાનનો એક ફ્લેટ છે. આમાં આમિર ખાન લાંબા સમયથી ફેરફારો કરવાનું વિચારી રહ્યો હતો, તેને ઘરમાં એક નવી સીડીઓ પણ બનાવવી હતી. આ આખા ચેન્જીસનું કામકાજ શરૂ પણ થઇ ચૂક્યું હતું પણ બીએમસીએ કામ પર રોક લગાવી દીધી હતી. બીએમસીએ આમિરને નૉટિસ ફટકારી દીધી હતી.
મુંબઇઃ આમિર ખાન એક ડ્રીમ પ્રૉજેક્ટ પર લાંબા સમયથી કામ કરી રહ્યો છે, આ પ્રૉજેક્ટ કોઇ ફિલ્મનો નથી પણ પોતાના ઘરનો છે. મુંબઇના પાલી હિલમાં બનેલી મરીના બિલ્ડિંગમા આમિર ખાનનો એક ફ્લેટ છે. આમાં આમિર ખાન લાંબા સમયથી ફેરફારો કરવાનું વિચારી રહ્યો હતો, તેને ઘરમાં એક નવી સીડીઓ પણ બનાવવી હતી. આ આખા ચેન્જીસનું કામકાજ શરૂ પણ થઇ ચૂક્યું હતું પણ બીએમસીએ કામ પર રોક લગાવી દીધી હતી. બીએમસીએ આમિરને નૉટિસ ફટકારી દીધી હતી.
3/4
બીએમસીએ નૉટિસમાં લખ્યું હતું કે, આમિર ખાનના ઘરમાં થતાં કન્સ્ટ્રક્શનથી આજુબાજુ રહેતા લોકોને પરેશાન થઇ રહી છે. આ મામલો ગયા વર્ષનો છે. વર્ષ 2017 માં જ્યારે બીએમસીએ આમિરને નૉટિસ આપી હતી ત્યારે બે મુખ્ય ચિંતાઓ હતી, જેમાં એક ત્યાં રહેનારા લોકોની પરેશાનીઓ અને બીજી તેમના ફ્લેટમાં અંદરથી નીકળતી સીડીઓ હતી.
બીએમસીએ નૉટિસમાં લખ્યું હતું કે, આમિર ખાનના ઘરમાં થતાં કન્સ્ટ્રક્શનથી આજુબાજુ રહેતા લોકોને પરેશાન થઇ રહી છે. આ મામલો ગયા વર્ષનો છે. વર્ષ 2017 માં જ્યારે બીએમસીએ આમિરને નૉટિસ આપી હતી ત્યારે બે મુખ્ય ચિંતાઓ હતી, જેમાં એક ત્યાં રહેનારા લોકોની પરેશાનીઓ અને બીજી તેમના ફ્લેટમાં અંદરથી નીકળતી સીડીઓ હતી.
4/4
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Embed widget