શોધખોળ કરો

ગ્લોઇંગ સ્કિન અને હેલ્ધી હેર માટે દીપિકાનું આ છે બેઝિક રૂટીન, આપ પણ જાણી લો

એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ તેમની સ્કિન અને હેર કેરની ટિપ્સ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે આખો દિવસ પોષણ પર અને કેટલીક બેઝિક વસ્તુઓ પર ધ્યાન આપે છે.

Actress beauty tips:બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેના કામની સાથે લૂકને લઇને પણ ચર્ચામાં રહે છે. દીપિકાના બ્યુટી સિક્રેટ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. તો આજે અમે આપની સાથે એક્ટ્રેસના બ્યુટી સિક્રેટ શેર કરી રહ્યાં છીએ.

સામાન્ય વિચારસરણી એવી છે કે, સેલેબ્સ સુંદર દેખાવવા માટે મોંઘી પ્રોડક્ટ ખરીદે છે. જો કે આપને જાણીને આશ્રર્ય થશે કે, દીપિકાનું સ્કિન કેર રૂટીન એટલું સરળ છે કે, સામાન્ય મહિલા પણ ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે તેને ફોલો કરી શકે છે. તો જાણીએ દીપિકાના બ્યુટી સિક્રેટ

એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ તેમની સ્કિન અને હેર કેરની ટિપ્સ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે આખો દિવસ પોષણ પર અને કેટલીક બેઝિક વસ્તુઓ પર ધ્યાન આપે છે.

દિપીકાએ હેર કેર ટિપ્સ શેર કરતાં કહ્યું કે તે દરરોજ તેના વાળમાં નારિયેળ તેલથી માલિશ કરે છે. જેથી હેર સાઇની અને સોફ્ટ રહે. ડેઇલી મસાજથી મરેલા વાળમાં વોલ્યૂમ બની રહે છે.ડેમેજ કન્ટ્રોલમાં પણ નારિયેળ તેલ મદદ કરે છે.

ગ્લોઇંગ સ્કિનની ટિપ્સ શેર કરતા દીપિકાએ કહ્યું કે, તે નિયમિત તેની સ્કિનને મોશ્ચરાઇઝર કરે છે.મોશ્ચરાઝિંગ ક્રિમ સાથે તે સનસ્ક્રિનનો પણ ઉપયોગ કરે છે.દિવસમાં ગમે તેવો લાઇટ મેકઅપ કેમ ન કર્યો હોય ત્ચારે સૂતા પહેલા ક્લિન્ઝિંગ મિલ્કથી ચહેરો અવશ્ય ક્લિન કરું છું. આ સાથે મોશ્ચરાઇઝર ક્રિમ લગાવીને ઊંઘુ છું.

સ્કિન કેર ટિપ્સ
દીપિકાએ સ્કિન કેર ટિપ્સ આપતા કહ્યું કે, સ્કિનને ગ્લોઇંગ રાખવા માટે બોડીને હાઇડ્રેઇટ રાખવી જરૂરી છે. તેથી દિવસમાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. આ સાથે બેલેસ્ડ ડાયટ અને પુરતુ ઊંઘ પણ જરૂરી છે. જેથી સ્કિનને રિપેયરિંગનો પુરતો સમય મળી રહે.

દીપિકાનો ફિટનેસ મંત્ર
દીપિકા અનુસાર ફિટનેસ માટે શરીરને પુરતુ પોષણ મળવું જરૂરી છે. તેના કારણે તે દર 2 કલાકે કંઇને કઇં ખાધી રહે છે.જેથી મેટાબોલિઝ્મ યોગ્ય રીતે કામ કરે. ત્વચાને પોષણ મળતું રહે અને ઊર્જા સ્તર બની રહે.

ટોપ સ્ટોરી

અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર
અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર
Nepal Floods: આશરે 800 લોકોના મોત, 320 ભારતીય હજુ પણ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Nepal Floods: આશરે 800 લોકોના મોત, 320 ભારતીય હજુ પણ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
કિર્ગિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 26મી SCO સમિટમાં લેશે ભાગ
કિર્ગિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 26મી SCO સમિટમાં લેશે ભાગ
ઉઝબેકિસ્તાન સાથે યુરેનિયમ ડીલ: પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાતથી ભારતને મળશે
ઉઝબેકિસ્તાન સાથે યુરેનિયમ ડીલ: પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાતથી ભારતને મળશે "ખજાનો"

વિડિઓઝ

Narmada Tribal Protest : સાગબારા જંગલની જમીન ખેડાણ મુદ્દે સતત 22મા દિવસે ધરણા યથાવત
Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ આજે મન કી બાતમાં શું કરી વાત?
Nepal Flood Update : નેપાળ હોનારતમાં 2500થી વધુ લોકો સંપર્ક વિહોણા
LRD Recruitment : ગુજરાતમાં '112 જનરક્ષક' માટે 3 હજાર LRD જવાનોની કરાશે ભરતી
Gujarat Rain Forecast : સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર
અંકિત બાલિયાન હત્યાકાંડ: 5 દિવસ પછી આરોપીઓનું એન્કાઉન્ટર, સુમિત અને મોહિત ઠાર
Nepal Floods: આશરે 800 લોકોના મોત, 320 ભારતીય હજુ પણ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Nepal Floods: આશરે 800 લોકોના મોત, 320 ભારતીય હજુ પણ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
કિર્ગિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 26મી SCO સમિટમાં લેશે ભાગ
કિર્ગિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 26મી SCO સમિટમાં લેશે ભાગ
ઉઝબેકિસ્તાન સાથે યુરેનિયમ ડીલ: પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાતથી ભારતને મળશે
ઉઝબેકિસ્તાન સાથે યુરેનિયમ ડીલ: પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાતથી ભારતને મળશે "ખજાનો"
મહેસાણાના નાગલપુરમાં ફાયરિંગ: ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાવેશ ઝીલિયા પર હુમલો, CCTV સામે આવ્યા
મહેસાણાના નાગલપુરમાં ફાયરિંગ: ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાવેશ ઝીલિયા પર હુમલો, CCTV સામે આવ્યા
આવતીકાલનું હવામનઃ 5 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં અતિભારે વરસાદ તૂટી પડશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામનઃ 5 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં અતિભારે વરસાદ તૂટી પડશે, IMD ની લેટેસ્ટ આગાહી
‘તે મને મારી નાખશે...’ તેજ પ્રતાપ યાદવનો ચોંકાવનારો દાવો, હની ટ્રેપમાં ફસાવી...
‘તે મને મારી નાખશે...’ તેજ પ્રતાપ યાદવનો ચોંકાવનારો દાવો, હની ટ્રેપમાં ફસાવી...
સુરેન્દ્રનગરમાં 79 શાહુકારો પર તંત્રની તવાઈ: ભાજપ નેતા રાજુ કરપડા સહિતના લાયસન્સ રદ કરાયા
સુરેન્દ્રનગરમાં 79 શાહુકારો પર તંત્રની તવાઈ: ભાજપ નેતા રાજુ કરપડા સહિતના લાયસન્સ રદ કરાયા
Embed widget