શોધખોળ કરો

Ranbir Kapoorએ તેના ફેન્સ જોડે કર્યું ગેરવર્તન, વાયરલ વીડિયો જોઈને ચાહકો લાલચોળ

Viral Video: રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના ફેન્સ પર પોતાનો ગુસ્સો ઠાલવતો જોવા મળી રહ્યો છે. જુઓ વાયરલ થઈ રહેલો વીડિયો.

Ranbir Kapoor throws his fan phone in Viral video: રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ફેન રણબીર કપૂર સાથે ફોટો લેવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. પરંતુ ફોનમાં કોઈ સમસ્યા હોવાને કારણે તે ફેન્સ રણબીર સાથે સેલ્ફી લઈ શકતો નથી. પરંતુ આ દરમિયાન રણબીર કપૂરે કંઈક એવું કર્યું કે સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ ગુસ્સે થઈ ગયા. પહેલા તો રણબીર કપૂર હસીને તે ફેન સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યો હતો, પરંતુ જ્યારે ફેન સેલ્ફી ક્લિક કરી શકતો નથી ત્યારે રણબીર કપૂર ગુસ્સે થઈ જાય છે અને તે ફેનનો ફોન ફેંકી દે છે.

રણબીર કપૂરનો વાયરલ વીડિયો

રણબીર કપૂરનો ઘમંડ દર્શકોને બિલકુલ ગમ્યો નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ તેને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો છે. ફેન્સ કોમેન્ટ બોક્સમાં ખૂબ ગુસ્સામાં જોવા મળે છે. કેટલાક તેને તેના વર્તન માટે ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક તેના આ કૃત્યને શરમજનક ગણાવી રહ્યા છે. બાય ધ વે, તમે રણબીર કપૂરનું આવું વર્તન પહેલા ક્યારેય નહીં જોયું હોય, આવી સ્થિતિમાં લોકોને પણ લાગી રહ્યું છે કે આ કોઈ ટીખળ નથી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranbir Kapoor (@ranbir__kapoor82)

શું છે રણબીર કપૂરના વાયરલ વીડિયોનું સત્ય?

રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર’ ના કારણે ચર્ચામાં છે. આ દિવસોમાં અભિનેતા પોતાની ફિલ્મના પ્રમોશન માટે નીકળ્યો છે. આવી સ્થિતિમાં રણબીર કપૂરનો આ વીડિયો મજાકનો છે કે ખરેખર આવું બન્યું છે, તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. પરંતુ ત્યાં સુધી રણબીર કપૂરને તેના વર્તન માટે સતત ટ્રોલીંગનો સામનો કરવો પડશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranbir Kapoor (@ranbir__kapoor82)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget