શોધખોળ કરો

સલમાનની આ ફિલ્મનો ગુજરાતમાં વિરોધ, નવરાત્રિને બદનામ કરવાનો આરોપ

1/5
અમદાવાદ: અભિનેતા સલમાન ખાનના પ્રોડક્સન હેઠળ બની રહેલી ફિલ્મ લવરાત્રીનું શુંટિંગ હાલ વડોદરામાં ચાલી રહ્યું છે. ત્યારે આ ફિલ્મને શરૂઆતથીજ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હિંદુ સંગઠનો દ્વારા ફિલ્મ લવરાત્રિનો વિરોધ કરવામાં આવ્યો છે. હિંદુ સંગઠને આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મ માતાજીના પવિત્ર પર્વ નવરાત્રિને બદનામ કરે છે.
અમદાવાદ: અભિનેતા સલમાન ખાનના પ્રોડક્સન હેઠળ બની રહેલી ફિલ્મ લવરાત્રીનું શુંટિંગ હાલ વડોદરામાં ચાલી રહ્યું છે. ત્યારે આ ફિલ્મને શરૂઆતથીજ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હિંદુ સંગઠનો દ્વારા ફિલ્મ લવરાત્રિનો વિરોધ કરવામાં આવ્યો છે. હિંદુ સંગઠને આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મ માતાજીના પવિત્ર પર્વ નવરાત્રિને બદનામ કરે છે.
2/5
આ ફિલ્મનું નિર્દેશન અભિરાજ મિનાવાલા કરી રહ્યાં છે, સલમાન ખાન ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ સલમાન ખાન દ્વારા નિર્મિત છે. 21 સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.
આ ફિલ્મનું નિર્દેશન અભિરાજ મિનાવાલા કરી રહ્યાં છે, સલમાન ખાન ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ સલમાન ખાન દ્વારા નિર્મિત છે. 21 સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.
3/5
હિંદુ સંગઠનના અગ્રણી જ્યોતિર્નાથજીએ કહ્યું કે નવરાત્રીમાં માતાજીની પૂજા-આરાધના કરવામાં આવે છે અને આ એક શ્રદ્ધાનો પર્વ હોય છે, હિદુંઓના પવિત્ર પર્વ ગણાતા નવરાત્રિને બદનામ કરવાની આ પ્રવૃતિ છે. હિંદુ સંગઠન દ્વારા ફિલ્મના વિરોધને લઈને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે.
હિંદુ સંગઠનના અગ્રણી જ્યોતિર્નાથજીએ કહ્યું કે નવરાત્રીમાં માતાજીની પૂજા-આરાધના કરવામાં આવે છે અને આ એક શ્રદ્ધાનો પર્વ હોય છે, હિદુંઓના પવિત્ર પર્વ ગણાતા નવરાત્રિને બદનામ કરવાની આ પ્રવૃતિ છે. હિંદુ સંગઠન દ્વારા ફિલ્મના વિરોધને લઈને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે.
4/5
21 સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.
21 સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.
5/5
જણાવી દઈએ કે આ ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત અને રોમેન્ટિક પ્રેમકહાની છે. જેની કહાની નવરાત્રિના પર્વ પરથી શરૂ થાય છે. ફિલ્મમાં સલમાનની બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા અને વારિના હુસૈન મુખ્ય ભૂમિકામાં છે. જે પોતાની પ્રથમ ફિલ્મ કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે આ ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત અને રોમેન્ટિક પ્રેમકહાની છે. જેની કહાની નવરાત્રિના પર્વ પરથી શરૂ થાય છે. ફિલ્મમાં સલમાનની બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા અને વારિના હુસૈન મુખ્ય ભૂમિકામાં છે. જે પોતાની પ્રથમ ફિલ્મ કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
Embed widget