શોધખોળ કરો

વન વિભાગના કર્મચારીઓને લઈને આ બોલિવૂડ એક્ટરે PM મોદી અને પ્રકાશ જાવડેકરને કર્યું ટ્વીટ, કરી આ અપીલ

માહિતી મુજબ એ અધિકારીઓ આગને જિલ્લાની બોર્ડર પર હાજર દેશમંગલમ સુધી ફેલાવવાથી રોકવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ આ પ્રયત્નમાં જ ત્રણે અધિકારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર રણદીર હુડ્ડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમમે પીએમ મોદીની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પણ ટેગ કર્યા છે. પોતાના ટ્વીટ દ્વારા રણદીપ હુડ્ડાએ પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી પાસે વન વિભાગના કર્મચારીઓને બોર્ડરની રક્ષા કરનારા જવાનો જેટલા જ લાભ આપવાની અપીલ કરી છે. રણદીપ હુડ્ડાનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે, સાથે જ લોકો તેના પર ખૂબ રિએક્શન આપી રહ્યા છે. રણદીપે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘જો કે, પહેલા પણ બતાવવામાં આવ્યું હતું કે, શું વન વિભાગના કર્મચારીઓને સરહદ પર સુરક્ષા કરતા જવાનો જેટલો જ લાભ ન મળવો જોઈએ?’ આપને જણાવી રણદીપ હુડ્ડાએ સરકારને આ અપીલ એટલા માટે કરી કારણ કે ગત વર્ષે ગરમીના કારણે કેરળના જંગલોમાં આગ ફેલાઈ હતી. જેમાં ત્રણ વન અધિકારીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. માહિતી મુજબ એ અધિકારીઓ આગને જિલ્લાની બોર્ડર પર હાજર દેશમંગલમ સુધી ફેલાવવાથી રોકવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ આ પ્રયત્નમાં જ ત્રણે અધિકારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કીરએ તો રણદીપ હુડ્ડા હાલમાં જ ફિલ્મ લવ આજકલમાં જોવા મળ્યો હતો. તેની આ ફિલ્મ વેલેન્ટાઈનના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યને મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે રણદીપ હુડ્ડાએ પણ પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડી ન હતી. રણદીપ હુડ્ડા, સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર લવ આજકલ ત્રણ દિવસમાં જ 25 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Embed widget