શોધખોળ કરો

'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે

એક ઈન્સ્ટા પેઈઝ પર  શો અંગે એક પોસ્ટ બહાર પાડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મેકર અસિત મોદી સોશિયલ મીડિયા કન્ટેન્ટ સર્જક સૌરભ ઘડગેને જેઠાલલાની ભૂમિકામાં લેશે.  

મુંબઈ:  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ટીવીની સૌથી લોકપ્રિય સિરીયલ શો છે.  આ શોના મોટાભાગના કલાકારો છેલ્લા 14 વર્ષથી તારક મહેતા.....સાથે જોડાયેલા છે. પરંતુ આ શોના ઘણા એવા કલાકારો પણ હતા, જેમણે શો છોડી દીધો હતો અથવા છેલ્લા વર્ષોમાં તેમની બદલી કરવામાં આવી હતી. હવે આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે જેમાં  ‘જેઠાલાલ’ને બદલવાની વાત સામે આવી છે. આ શોના ખૂબ જ લોકપ્રિય અભિનેતા દિલીપ જોશી વિશે સમાચાર છે કે આ અભિનેતાને શોમાંથી બદલવામાં આવશે. 

એક ઈન્સ્ટા પેઈઝ પર  શો અંગે એક પોસ્ટ બહાર પાડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મેકર અસિત મોદી સોશિયલ મીડિયા કન્ટેન્ટ સર્જક સૌરભ ઘડગેને જેઠાલલાની ભૂમિકામાં લેશે.  ટીવીની દુનિયાના સૌથી લાંબા સમય સુધી ચાલતા શો તારક મહેતા..... વિશે કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે સૌરભ ગાડગે જેઠાલાલના પાત્રને પાછળ છોડી શકે છે. ખરેખર, આ પોસ્ટ ધ સેન્સિબલ ટાઈમ્સ નામના ઈન્સ્ટા પેજ પરથી સામે આવી હતી, જેમાં મોટા અક્ષરોમાં બ્રેકિંગ ન્યૂઝ લખવામાં આવ્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Sensible Times (@the_sensible_times)

આ સાથે તારક મહેતા શોનું પોસ્ટર એક તરફ હતું અને બીજી તરફ સૌરભ ગાડગેનો ફોટો હતો. તેમાં લખ્યું હતું કે મેકર્સ તારક મહેતામાં જેઠાને બદલે સૌરભ આપવાનું વિચારી રહ્યા છે. આવી સ્થિતિમાં આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગી હતી. ત્યારબાદ આ સમાચાર YouTuber સુધી પહોંચ્યા. આવી સ્થિતિમાં સૌરવ ગાડગેએ આ સમાચારને સદંતર રદિયો આપ્યો હતો. એમ પણ કહ્યું કે આ મજાક હતી, યાર.

સૌરભ ઘાડગે ડિજિટલ ક્રિએટર તથા યુ ટ્યૂબર છે. તે ફન્ની વીડિયો બનાવવા માટે જાણીતો છે. સૌરભને જ્યારે આ અંગે જાણ થઈ તો તેણે આ વાતને અફવા ગણાવી હતી. સૌરભે કહ્યું હતું, 'આ બધી મસ્તી મજાક હતી.'

તમને જણાવી દઈએ કે શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રીનો સૌથી લાંબો ચાલતો શો છે. છેલ્લા 14 વર્ષથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ શોનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. શોમાં દિલીપ જોશી ઉપરાંત અમિત ભટ્ટ, શૈલેષ લોઢા, મુનમુન દત્તા અને અન્ય ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget