શોધખોળ કરો
વધુ એક સાધુની કામલીલા આવી બહાર, બરવાળામાં સ્વામિનારાયણના સાધુએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો
1/6

મળતી માહિતી અનુસાર બરવાળા તાલુકાના રોજીદ ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ ઋષીપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજી સંત છે. આ સાધુ દ્વારા ત્રણ મહિના પહેલા રોજીદ ગામની સગીરાને સ્વામિનારાયણ મંદિરમા કચરા પોતા કરવા તેમજ સાધુના ઘરે કચરા પોતા કરવા માટે બોલાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ આ ઘટના અંગે જો પરિવારજનોને કે અન્ય કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ઘમકી પણ આપી હતી.
2/6

Published at : 29 Nov 2018 07:28 AM (IST)
View More





















