શોધખોળ કરો
જયશ્રીગિરી છે મૂળ ખંભાતની, જાણો ત્યાં પણ કર્યા છે કેવા ગોરખધંધા ? કોને કોને લગાડ્યો છે ચૂનો ?
1/6

આ ઉપરાંત ખંભાતમાં શકરપુરા રોડ પર પોતાની દુકાન ધરાવતા શૈલેષભાઇ પણ બન્યા હતા. સાધ્વી કાપડ અને કરિયાણાની દુકાન ધરાવતા શૈલેષભાઇ પાસેથી 38 હજાર રૂપિયાનો કરિયાણાનો સામાન લઇ ગયા હતા હતા પરંતુ રૂપિયા ચૂકવ્યા વિના જ સાધ્વી ફરાર થઇ ગઇ હતી.
2/6

Published at : 06 Feb 2017 10:16 AM (IST)
View More























