શોધખોળ કરો

મોદી 9મીથી બે દિવસ ગુજરાતમાં, જાણો શું છે આખો કાર્યક્રમ?

1/10
ત્યાર બાદ રાત્રિ ભોજન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે લેશે. છેલ્લે તેઓ રાત્રે 10 વાગ્યે દિલ્હી જવા પરત ફરશે.
ત્યાર બાદ રાત્રિ ભોજન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે લેશે. છેલ્લે તેઓ રાત્રે 10 વાગ્યે દિલ્હી જવા પરત ફરશે.
2/10
ત્યાર બાદ 9 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે અમદાવાદના સાયન્સસિટીમાં નોબેલ પ્રાઇસ સંબંધિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. 9મી જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે ગાંધીનગરમાં કરશે.
ત્યાર બાદ 9 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે અમદાવાદના સાયન્સસિટીમાં નોબેલ પ્રાઇસ સંબંધિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. 9મી જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે ગાંધીનગરમાં કરશે.
3/10
ત્યાર બાંદ સાંજે 5 કલાકે મોદી ગ્લોબ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ડિફેન્સ, પાવર, ફાર્મા સેક્ટરનું એક્ઝિબિશન યોજાશે.
ત્યાર બાંદ સાંજે 5 કલાકે મોદી ગ્લોબ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ડિફેન્સ, પાવર, ફાર્મા સેક્ટરનું એક્ઝિબિશન યોજાશે.
4/10
10 જાન્યુઆરી મંગળવારે સવારે 10 વાગ્યાથી વિવિધ દેશોના રાષ્ટ્રીય વડાઓ અને પ્રતિનિધિઓ સાથે વન ટૂ વન બેઠક કરશે. વિવિધ દેશોના રાષ્ટ્રીય વડાઓ અને પ્રતિનિધિઓ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હોવાથી તેમની સાથે વન ટૂ વન બેઠક કરશે.
10 જાન્યુઆરી મંગળવારે સવારે 10 વાગ્યાથી વિવિધ દેશોના રાષ્ટ્રીય વડાઓ અને પ્રતિનિધિઓ સાથે વન ટૂ વન બેઠક કરશે. વિવિધ દેશોના રાષ્ટ્રીય વડાઓ અને પ્રતિનિધિઓ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હોવાથી તેમની સાથે વન ટૂ વન બેઠક કરશે.
5/10
ગાંધીનગરઃ ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં પધારી રહ્યા છે. મોદી વાયબ્રન્ટ 2017નું ઉદ્ધાટન કરવા માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે પ્રથમ વખત વાયબ્રન્ટનું ઉદ્ઘાટન સવારને બદલે બપોરે રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી બીજી વખત ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીની ગુજરાતની આ 10મી મુલાકાત છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગળ વાંચો મોદીની બે દિવસની મુલાકાતનો આખો કાર્યક્રમ.
ગાંધીનગરઃ ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં પધારી રહ્યા છે. મોદી વાયબ્રન્ટ 2017નું ઉદ્ધાટન કરવા માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે પ્રથમ વખત વાયબ્રન્ટનું ઉદ્ઘાટન સવારને બદલે બપોરે રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી બીજી વખત ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીની ગુજરાતની આ 10મી મુલાકાત છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગળ વાંચો મોદીની બે દિવસની મુલાકાતનો આખો કાર્યક્રમ.
6/10
ત્યાર બાદ બપોરે 2 કલાકે 150 જેટલા વીવીઆઈપી સાથે ગાંધીનગરમાં ભોજન લેશે. બપોરે 3.30 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2017નું ઉદ્ઘાટન કરશે.
ત્યાર બાદ બપોરે 2 કલાકે 150 જેટલા વીવીઆઈપી સાથે ગાંધીનગરમાં ભોજન લેશે. બપોરે 3.30 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2017નું ઉદ્ઘાટન કરશે.
7/10
10 જાન્યુઆ મંગળવારે સાંજે 5.30 કલાકે ફોર્ચ્યુન 500 કંપનીઓમાં સામેલ 30 કંપનીઓના સીઈઓ સાથે ગ્લોબલ સીઈઓ રાઉન્ડ ટેબલ બેઠક કરશે.
10 જાન્યુઆ મંગળવારે સાંજે 5.30 કલાકે ફોર્ચ્યુન 500 કંપનીઓમાં સામેલ 30 કંપનીઓના સીઈઓ સાથે ગ્લોબલ સીઈઓ રાઉન્ડ ટેબલ બેઠક કરશે.
8/10
9 જાન્યુઆરીએ જ સોમવારે સાંજે મોદી 6 કલાકે ગાંધીનગર GIFT સિટી જશે. ગિફ્ટ સિટીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સચેન્જનું ઉદ્ઘાટન કરશે.
9 જાન્યુઆરીએ જ સોમવારે સાંજે મોદી 6 કલાકે ગાંધીનગર GIFT સિટી જશે. ગિફ્ટ સિટીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સચેન્જનું ઉદ્ઘાટન કરશે.
9/10
9મી જાન્યુઆરીના રોજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે જ્યાં તેઓ સાંજે 4.0 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચશે. ગાંધીનગર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શીલાન્યાસ કરશે.
9મી જાન્યુઆરીના રોજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે જ્યાં તેઓ સાંજે 4.0 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચશે. ગાંધીનગર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શીલાન્યાસ કરશે.
10/10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી જાન્યુઆરીએ ગુજરાત આવી પહોંચશે. તેઓ 9મીએ સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી જાન્યુઆરીએ ગુજરાત આવી પહોંચશે. તેઓ 9મીએ સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-વડોદરા સહિત 15 જિલ્લામાં ભારે વરસાદ ખાબકશે, રેડ એલર્ટ!
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-વડોદરા સહિત 15 જિલ્લામાં ભારે વરસાદ ખાબકશે, રેડ એલર્ટ!
Ambalal Patel: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની ઘાતક આગાહી, 12 ઇંચ સુધી વરસાદ તૂટી પડશે, જાણો અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની ઘાતક આગાહી, 12 ઇંચ સુધી વરસાદ તૂટી પડશે, જાણો અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'
Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'
અમદાવાદમાં અનરાધાર વરસાદ: નરોડા અને કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાયા, કયા રસ્તાઓ થયા બંધ?
અમદાવાદમાં અનરાધાર વરસાદ: નરોડા અને કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાયા, કયા રસ્તાઓ થયા બંધ?
Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય
Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય
Embed widget