શોધખોળ કરો

‘ગૌહત્યાના નામે હત્યા કરનારાઓએ હવે આતંકીઓ સામે લડવા જવું જોઈએ ’, ક્યા હિન્દુવાદી નેતાએ કર્યો આ કટાક્ષ?

1/4
 તેમણે આગળ કહ્યું કે, અમે સરકારને સાઈલન્સ ઝોનના બહાને ઉત્સવ ખતમ કરવા નહીં દઈએ. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાને ખતમ કરવા નહીં દઈએ. એટલું જ નહીં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સરકારને પોતાની હદમાં રહેવાની ચીમકી પણ આપી અને કહ્યું કે, અમે અમારા તહેવાર પર કોઈની પણ દખલ સહન નહીં કરીએ.
તેમણે આગળ કહ્યું કે, અમે સરકારને સાઈલન્સ ઝોનના બહાને ઉત્સવ ખતમ કરવા નહીં દઈએ. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાને ખતમ કરવા નહીં દઈએ. એટલું જ નહીં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સરકારને પોતાની હદમાં રહેવાની ચીમકી પણ આપી અને કહ્યું કે, અમે અમારા તહેવાર પર કોઈની પણ દખલ સહન નહીં કરીએ.
2/4
ઠાકરેએ કહ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવો પર નિયમ કાયદાનો ડર બતાવીને ઉત્સવોને ખતમ કરવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ સરકારને એ નથી ખબર કે મંત્રાલયોથી વધારે ભીડ મંદિરોમાં લાગે છે. આખરે જે લોકોને મંદિરોની આરતીથી પરેશાની થાય છે તેને સવારની અજાનથી મુશ્કેલી કેમ નથી થતી.
ઠાકરેએ કહ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવો પર નિયમ કાયદાનો ડર બતાવીને ઉત્સવોને ખતમ કરવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ સરકારને એ નથી ખબર કે મંત્રાલયોથી વધારે ભીડ મંદિરોમાં લાગે છે. આખરે જે લોકોને મંદિરોની આરતીથી પરેશાની થાય છે તેને સવારની અજાનથી મુશ્કેલી કેમ નથી થતી.
3/4
1996માં જ્યારે અમરનાથ યાત્રા પર હુમલો થયો હતો અને સમગ્ર યાત્રા પર આતંકી હુમલાનું જોખમ હતું ત્યારે બાલા સાહેબ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો અમરનાથ યાત્રા પર આતંકી હુમલો થાય તો મુંબઈ સહિત સમગ્ર દેશમાંથી હજ માટે એક પણ ફ્લાઈટ નહીં ઉડે. ઉદ્ધવ ઠાકરેએ આ જ ઘટનાનું ઉદાહરણ આપતા કહ્યું કે, હવે શું હિન્દુત્વવાદી સરકરમાં દમ નથી રહ્યો, લાગે છે કે હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ ગન લઈને હિન્દુત્વની રક્ષા કરવી પડશે.
1996માં જ્યારે અમરનાથ યાત્રા પર હુમલો થયો હતો અને સમગ્ર યાત્રા પર આતંકી હુમલાનું જોખમ હતું ત્યારે બાલા સાહેબ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો અમરનાથ યાત્રા પર આતંકી હુમલો થાય તો મુંબઈ સહિત સમગ્ર દેશમાંથી હજ માટે એક પણ ફ્લાઈટ નહીં ઉડે. ઉદ્ધવ ઠાકરેએ આ જ ઘટનાનું ઉદાહરણ આપતા કહ્યું કે, હવે શું હિન્દુત્વવાદી સરકરમાં દમ નથી રહ્યો, લાગે છે કે હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ ગન લઈને હિન્દુત્વની રક્ષા કરવી પડશે.
4/4
મુંબઈઃ આતંકીઓ દ્વારા અમરનાથ યાત્રિઓ પર હુમલા બાદ પ્રથમ વખત શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર મોટો હુમલો કર્યો છે. ગૌરક્ષકોના બહાને સરકારના આડે હાથ લેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જે ગૌરક્ષક ગૌમાંસના નામ પર હત્યા કરીને ફરી રહ્યા છે, ગૌરક્ષાના નામે પાખંડ મચાવી રહ્યા છે તેમણે હવે આતંકીઓ સાથે લડવા જવું જોઈએ.
મુંબઈઃ આતંકીઓ દ્વારા અમરનાથ યાત્રિઓ પર હુમલા બાદ પ્રથમ વખત શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર મોટો હુમલો કર્યો છે. ગૌરક્ષકોના બહાને સરકારના આડે હાથ લેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જે ગૌરક્ષક ગૌમાંસના નામ પર હત્યા કરીને ફરી રહ્યા છે, ગૌરક્ષાના નામે પાખંડ મચાવી રહ્યા છે તેમણે હવે આતંકીઓ સાથે લડવા જવું જોઈએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget