શોધખોળ કરો
અમેરિકાના ચર્ચમાં બનશે સ્વામિનારાયણ મંદિર, કેટલા કરોડમાં ખરીદ્યું? જાણો વિગત
1/4

સંસ્થાનાના મહંત ભાગવત પ્રિયદાસ સ્વામીના મતે સંસ્થાના પ્રમુખ પુરષોત્તમપ્રિયદાસ સ્વામીના નેતૃત્વમાં 30 વર્ષ જૂના ચર્ચને સ્વામિનારાયણ મંદિરના રૂપમાં પુનનિર્મિત કરાયું છે.
2/4

આ અમેરિકાનું છઠ્ઠું અને વર્લ્ડમાં નવમું ચર્ચ છે જેને સ્વામિનારાયણના મંદિરમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. ચર્ચને મંદિરના રૂપમાં પરિવર્તિત કરવાનું કામ અમદાવાદની સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Published at : 25 Dec 2018 07:53 AM (IST)
View More





















