શોધખોળ કરો

કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ

1/4
ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીએ 2015ની સાલમાં કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના છ નેતાઓ પર માનહાનિનો કેસ કર્યો હતો. આપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે જેટલીએ દિલ્લી ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ પદ પર હતા ત્યારે ખૂબ ગડબડીઓ કરી છે.
ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીએ 2015ની સાલમાં કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના છ નેતાઓ પર માનહાનિનો કેસ કર્યો હતો. આપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે જેટલીએ દિલ્લી ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ પદ પર હતા ત્યારે ખૂબ ગડબડીઓ કરી છે.
2/4
ગુરૂવારના રોજ જીએસટી કાઉન્સિલની તરફથી ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું. જીએસટીનું નેતૃત્વ કરી રહેલા અરૂણ જેટલીની સાથે અરવિંદ કેજરીવાલ ડિનર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં બંને નેતા એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે.
ગુરૂવારના રોજ જીએસટી કાઉન્સિલની તરફથી ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું. જીએસટીનું નેતૃત્વ કરી રહેલા અરૂણ જેટલીની સાથે અરવિંદ કેજરીવાલ ડિનર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં બંને નેતા એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે.
3/4
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાણા મંત્રી અરૂણ જેટલી વચ્ચે કડવાશ ભર્યા સબંધો છે તે જગજાહેર છે. બંને એક બીજાની વિરૂદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ લડી રહ્યા છે પરંતુ તેઓ બીજી બાજુ બંને નેતા એક ડિનર પાર્ટી દરમ્યાન એકબીજાની એકદમ નજીક જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતા અજય માકને આ ડિનર પર ટ્વિટ કરી કટાક્ષ કર્યો હતો. અજય માકને ટ્વિટ કર્યું હતું કે,
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાણા મંત્રી અરૂણ જેટલી વચ્ચે કડવાશ ભર્યા સબંધો છે તે જગજાહેર છે. બંને એક બીજાની વિરૂદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ લડી રહ્યા છે પરંતુ તેઓ બીજી બાજુ બંને નેતા એક ડિનર પાર્ટી દરમ્યાન એકબીજાની એકદમ નજીક જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતા અજય માકને આ ડિનર પર ટ્વિટ કરી કટાક્ષ કર્યો હતો. અજય માકને ટ્વિટ કર્યું હતું કે, "બદલે બદલે સે મેરે સરકાર નજર આતે હૈ. વાહ કેજરીવાલ વાહ, કયા પુરાની દિખાવટી કુશ્તી કા ડ્રામા ખતમ?"
4/4
આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા, ફૂડ એન્ડ સપ્લાય અને પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈન પણ પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલ પણ આ ડિનરમાં ઉપસ્થિત હતા અને તેઓ પણ કેજરીવાલને મળ્યા હતા.
આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા, ફૂડ એન્ડ સપ્લાય અને પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈન પણ પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલ પણ આ ડિનરમાં ઉપસ્થિત હતા અને તેઓ પણ કેજરીવાલને મળ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget