શોધખોળ કરો

ગુજરાત રમખાણોને લઈ વાજપેયીએ સંસદમાં કહી હતી આ વાત ને વિપક્ષની થઈ ગઈ હતી બોલતી બંધ, જાણો વિગત

1/6
આટલું કહીને અટલજીએ વિપક્ષના સભ્યનો સવાલ કર્યો કે- તમે બધા જણાવો કે શું આવું થઈ રહ્યું નથી ? અચાનક થયેલા સવાલથી વિપક્ષ ગભરાઇ ગયો અને કંઈ બોલી ન શક્યો. આ રીતે અટલજીએ વિપક્ષના સવાલનો જવાબ પણ આપી દીધો અને ખુદ વિપક્ષને પણ બોલતા બંધ કરી દીધા.
આટલું કહીને અટલજીએ વિપક્ષના સભ્યનો સવાલ કર્યો કે- તમે બધા જણાવો કે શું આવું થઈ રહ્યું નથી ? અચાનક થયેલા સવાલથી વિપક્ષ ગભરાઇ ગયો અને કંઈ બોલી ન શક્યો. આ રીતે અટલજીએ વિપક્ષના સવાલનો જવાબ પણ આપી દીધો અને ખુદ વિપક્ષને પણ બોલતા બંધ કરી દીધા.
2/6
આ બગડેલા વિદ્યાર્થીના રિપોર્ટ્સના આધારે મારા વિપક્ષી સાથી તેના મિત્રો બનીને આ રિપોર્ટને સાચા માની લે છે. મને લાગે છે કે આ સ્થિતિ યોગ્ય નથી. તેમણે કહ્યું ગુજરાતના આ કાંડમાં મીડિયાની જે ભૂમિકા રહી છે તે કોઈ કાંડથી ઓછી નથી. જે કિસ્સા ટીવી પર દર્શાવાયા તેમાં સત્ય ઓછું અને કહાની વધારે છે. તમે બધા જાણો છો કે કોઈ કહાની સાંભળે તે માટે તેને રોચક બનાવવી જરૂરી હોય છે. મીડિયા આવું જ કરી રહ્યું છે.
આ બગડેલા વિદ્યાર્થીના રિપોર્ટ્સના આધારે મારા વિપક્ષી સાથી તેના મિત્રો બનીને આ રિપોર્ટને સાચા માની લે છે. મને લાગે છે કે આ સ્થિતિ યોગ્ય નથી. તેમણે કહ્યું ગુજરાતના આ કાંડમાં મીડિયાની જે ભૂમિકા રહી છે તે કોઈ કાંડથી ઓછી નથી. જે કિસ્સા ટીવી પર દર્શાવાયા તેમાં સત્ય ઓછું અને કહાની વધારે છે. તમે બધા જાણો છો કે કોઈ કહાની સાંભળે તે માટે તેને રોચક બનાવવી જરૂરી હોય છે. મીડિયા આવું જ કરી રહ્યું છે.
3/6
લાંબા સમય સુધી અટલજી ધીરજ પૂર્વક સાંભળતા રહ્યા અને બાદમાં તેમની જાણીતી શૈલામાં ઉભા થઈને કહ્યું- આ સારી વાત નથી. તમે પૂરું હોમવર્ક કર્યા વગર અહીંયા મારી પરીક્ષા લેવા આવી ગયા છો. તમારે એક સારા વિદ્યાર્થીની જેમ હોમવર્ક કરવું જોઈએ. જ્યાં સુધી મીડિયાની વાત છે ત્યાં સુધી મને ક્યારેક ક્યારેક તે બગડેલા વિદ્યાર્થી લાગે છે. જે હોમવર્ક કરવા જ નથી માંગતા. તેઓ વાસ્તવિકતાને સમજવા માટે કે કોઈ ઘટનાના દરેક પક્ષને તટસ્થ નજરથી જોવાના બદલે પોતાની રીતે મરી મસાલા ભેળવી વાતને રજૂ કરે છે.
લાંબા સમય સુધી અટલજી ધીરજ પૂર્વક સાંભળતા રહ્યા અને બાદમાં તેમની જાણીતી શૈલામાં ઉભા થઈને કહ્યું- આ સારી વાત નથી. તમે પૂરું હોમવર્ક કર્યા વગર અહીંયા મારી પરીક્ષા લેવા આવી ગયા છો. તમારે એક સારા વિદ્યાર્થીની જેમ હોમવર્ક કરવું જોઈએ. જ્યાં સુધી મીડિયાની વાત છે ત્યાં સુધી મને ક્યારેક ક્યારેક તે બગડેલા વિદ્યાર્થી લાગે છે. જે હોમવર્ક કરવા જ નથી માંગતા. તેઓ વાસ્તવિકતાને સમજવા માટે કે કોઈ ઘટનાના દરેક પક્ષને તટસ્થ નજરથી જોવાના બદલે પોતાની રીતે મરી મસાલા ભેળવી વાતને રજૂ કરે છે.
4/6
આ ઘટના બાદ સંસદ સત્રમાં વિપક્ષે અટલને ઘેરવાની કોશિશ કરી હતી. વિપક્ષે વાજપેયીને તેઓ ગુજરાત દંગાના સમર્થનમાં છે કે વિરોધમાં ? તે અંગે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. કેટલાંક વિપક્ષી અને વામપંથીઓ સભ્યોએ મીડિયામાં આવેલા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરી તેમના પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તમે ગુજરાત રમખાણ અંગે ગોવામાં કંઈક કહ્યું અને ગુજરાતમાં બીજું કંઈક કહ્યું. આ રીતે તમે જૂઠ્ઠુ બોલી રહ્યા છો.
આ ઘટના બાદ સંસદ સત્રમાં વિપક્ષે અટલને ઘેરવાની કોશિશ કરી હતી. વિપક્ષે વાજપેયીને તેઓ ગુજરાત દંગાના સમર્થનમાં છે કે વિરોધમાં ? તે અંગે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. કેટલાંક વિપક્ષી અને વામપંથીઓ સભ્યોએ મીડિયામાં આવેલા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરી તેમના પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તમે ગુજરાત રમખાણ અંગે ગોવામાં કંઈક કહ્યું અને ગુજરાતમાં બીજું કંઈક કહ્યું. આ રીતે તમે જૂઠ્ઠુ બોલી રહ્યા છો.
5/6
મીડિયામાં આવેલા અહેવાલના આધારે વિપક્ષે અટલજી પર સવાલ ઉઠાવ્યા ત્યારે તેમણે દિલચસ્પ અંદાજમાં વિપક્ષની સાથે સાથે મીડિયાને પણ સલાહ દઈ દીધી. તેઓ તેમની વાત પણ કહી ગયા અને કોઈ નારાજ પણ ન થયું. 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને એસ6 કોચમાં અયોધ્યથી પરત ફરી રહેલા કારસેવકોને જીવતા સળગાવી દેવાના પ્રત્યાઘાત રૂપે ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા.
મીડિયામાં આવેલા અહેવાલના આધારે વિપક્ષે અટલજી પર સવાલ ઉઠાવ્યા ત્યારે તેમણે દિલચસ્પ અંદાજમાં વિપક્ષની સાથે સાથે મીડિયાને પણ સલાહ દઈ દીધી. તેઓ તેમની વાત પણ કહી ગયા અને કોઈ નારાજ પણ ન થયું. 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને એસ6 કોચમાં અયોધ્યથી પરત ફરી રહેલા કારસેવકોને જીવતા સળગાવી દેવાના પ્રત્યાઘાત રૂપે ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા.
6/6
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જનસભામાં બોલતા હોય કે સંસદમાં, બંને જગ્યા પર તેમની જબરદસ્ત ભાષણ શૈલીના કારણે દરેકનું મન મોહી લેતા હતા. પરંતુ જ્યારે તેઓ કોઈ વાતથી નારાજ થઈ જતા ત્યારે કડક શબ્દોમાં શીખામણ આપતા હતા. આવું જ કઈંક ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ વખતે થયું હતું.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જનસભામાં બોલતા હોય કે સંસદમાં, બંને જગ્યા પર તેમની જબરદસ્ત ભાષણ શૈલીના કારણે દરેકનું મન મોહી લેતા હતા. પરંતુ જ્યારે તેઓ કોઈ વાતથી નારાજ થઈ જતા ત્યારે કડક શબ્દોમાં શીખામણ આપતા હતા. આવું જ કઈંક ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ વખતે થયું હતું.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget