શોધખોળ કરો

ગુજરાત રમખાણોને લઈ વાજપેયીએ સંસદમાં કહી હતી આ વાત ને વિપક્ષની થઈ ગઈ હતી બોલતી બંધ, જાણો વિગત

1/6
આટલું કહીને અટલજીએ વિપક્ષના સભ્યનો સવાલ કર્યો કે- તમે બધા જણાવો કે શું આવું થઈ રહ્યું નથી ? અચાનક થયેલા સવાલથી વિપક્ષ ગભરાઇ ગયો અને કંઈ બોલી ન શક્યો. આ રીતે અટલજીએ વિપક્ષના સવાલનો જવાબ પણ આપી દીધો અને ખુદ વિપક્ષને પણ બોલતા બંધ કરી દીધા.
આટલું કહીને અટલજીએ વિપક્ષના સભ્યનો સવાલ કર્યો કે- તમે બધા જણાવો કે શું આવું થઈ રહ્યું નથી ? અચાનક થયેલા સવાલથી વિપક્ષ ગભરાઇ ગયો અને કંઈ બોલી ન શક્યો. આ રીતે અટલજીએ વિપક્ષના સવાલનો જવાબ પણ આપી દીધો અને ખુદ વિપક્ષને પણ બોલતા બંધ કરી દીધા.
2/6
આ બગડેલા વિદ્યાર્થીના રિપોર્ટ્સના આધારે મારા વિપક્ષી સાથી તેના મિત્રો બનીને આ રિપોર્ટને સાચા માની લે છે. મને લાગે છે કે આ સ્થિતિ યોગ્ય નથી. તેમણે કહ્યું ગુજરાતના આ કાંડમાં મીડિયાની જે ભૂમિકા રહી છે તે કોઈ કાંડથી ઓછી નથી. જે કિસ્સા ટીવી પર દર્શાવાયા તેમાં સત્ય ઓછું અને કહાની વધારે છે. તમે બધા જાણો છો કે કોઈ કહાની સાંભળે તે માટે તેને રોચક બનાવવી જરૂરી હોય છે. મીડિયા આવું જ કરી રહ્યું છે.
આ બગડેલા વિદ્યાર્થીના રિપોર્ટ્સના આધારે મારા વિપક્ષી સાથી તેના મિત્રો બનીને આ રિપોર્ટને સાચા માની લે છે. મને લાગે છે કે આ સ્થિતિ યોગ્ય નથી. તેમણે કહ્યું ગુજરાતના આ કાંડમાં મીડિયાની જે ભૂમિકા રહી છે તે કોઈ કાંડથી ઓછી નથી. જે કિસ્સા ટીવી પર દર્શાવાયા તેમાં સત્ય ઓછું અને કહાની વધારે છે. તમે બધા જાણો છો કે કોઈ કહાની સાંભળે તે માટે તેને રોચક બનાવવી જરૂરી હોય છે. મીડિયા આવું જ કરી રહ્યું છે.
3/6
લાંબા સમય સુધી અટલજી ધીરજ પૂર્વક સાંભળતા રહ્યા અને બાદમાં તેમની જાણીતી શૈલામાં ઉભા થઈને કહ્યું- આ સારી વાત નથી. તમે પૂરું હોમવર્ક કર્યા વગર અહીંયા મારી પરીક્ષા લેવા આવી ગયા છો. તમારે એક સારા વિદ્યાર્થીની જેમ હોમવર્ક કરવું જોઈએ. જ્યાં સુધી મીડિયાની વાત છે ત્યાં સુધી મને ક્યારેક ક્યારેક તે બગડેલા વિદ્યાર્થી લાગે છે. જે હોમવર્ક કરવા જ નથી માંગતા. તેઓ વાસ્તવિકતાને સમજવા માટે કે કોઈ ઘટનાના દરેક પક્ષને તટસ્થ નજરથી જોવાના બદલે પોતાની રીતે મરી મસાલા ભેળવી વાતને રજૂ કરે છે.
લાંબા સમય સુધી અટલજી ધીરજ પૂર્વક સાંભળતા રહ્યા અને બાદમાં તેમની જાણીતી શૈલામાં ઉભા થઈને કહ્યું- આ સારી વાત નથી. તમે પૂરું હોમવર્ક કર્યા વગર અહીંયા મારી પરીક્ષા લેવા આવી ગયા છો. તમારે એક સારા વિદ્યાર્થીની જેમ હોમવર્ક કરવું જોઈએ. જ્યાં સુધી મીડિયાની વાત છે ત્યાં સુધી મને ક્યારેક ક્યારેક તે બગડેલા વિદ્યાર્થી લાગે છે. જે હોમવર્ક કરવા જ નથી માંગતા. તેઓ વાસ્તવિકતાને સમજવા માટે કે કોઈ ઘટનાના દરેક પક્ષને તટસ્થ નજરથી જોવાના બદલે પોતાની રીતે મરી મસાલા ભેળવી વાતને રજૂ કરે છે.
4/6
આ ઘટના બાદ સંસદ સત્રમાં વિપક્ષે અટલને ઘેરવાની કોશિશ કરી હતી. વિપક્ષે વાજપેયીને તેઓ ગુજરાત દંગાના સમર્થનમાં છે કે વિરોધમાં ? તે અંગે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. કેટલાંક વિપક્ષી અને વામપંથીઓ સભ્યોએ મીડિયામાં આવેલા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરી તેમના પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તમે ગુજરાત રમખાણ અંગે ગોવામાં કંઈક કહ્યું અને ગુજરાતમાં બીજું કંઈક કહ્યું. આ રીતે તમે જૂઠ્ઠુ બોલી રહ્યા છો.
આ ઘટના બાદ સંસદ સત્રમાં વિપક્ષે અટલને ઘેરવાની કોશિશ કરી હતી. વિપક્ષે વાજપેયીને તેઓ ગુજરાત દંગાના સમર્થનમાં છે કે વિરોધમાં ? તે અંગે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. કેટલાંક વિપક્ષી અને વામપંથીઓ સભ્યોએ મીડિયામાં આવેલા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરી તેમના પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તમે ગુજરાત રમખાણ અંગે ગોવામાં કંઈક કહ્યું અને ગુજરાતમાં બીજું કંઈક કહ્યું. આ રીતે તમે જૂઠ્ઠુ બોલી રહ્યા છો.
5/6
મીડિયામાં આવેલા અહેવાલના આધારે વિપક્ષે અટલજી પર સવાલ ઉઠાવ્યા ત્યારે તેમણે દિલચસ્પ અંદાજમાં વિપક્ષની સાથે સાથે મીડિયાને પણ સલાહ દઈ દીધી. તેઓ તેમની વાત પણ કહી ગયા અને કોઈ નારાજ પણ ન થયું. 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને એસ6 કોચમાં અયોધ્યથી પરત ફરી રહેલા કારસેવકોને જીવતા સળગાવી દેવાના પ્રત્યાઘાત રૂપે ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા.
મીડિયામાં આવેલા અહેવાલના આધારે વિપક્ષે અટલજી પર સવાલ ઉઠાવ્યા ત્યારે તેમણે દિલચસ્પ અંદાજમાં વિપક્ષની સાથે સાથે મીડિયાને પણ સલાહ દઈ દીધી. તેઓ તેમની વાત પણ કહી ગયા અને કોઈ નારાજ પણ ન થયું. 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને એસ6 કોચમાં અયોધ્યથી પરત ફરી રહેલા કારસેવકોને જીવતા સળગાવી દેવાના પ્રત્યાઘાત રૂપે ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા.
6/6
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જનસભામાં બોલતા હોય કે સંસદમાં, બંને જગ્યા પર તેમની જબરદસ્ત ભાષણ શૈલીના કારણે દરેકનું મન મોહી લેતા હતા. પરંતુ જ્યારે તેઓ કોઈ વાતથી નારાજ થઈ જતા ત્યારે કડક શબ્દોમાં શીખામણ આપતા હતા. આવું જ કઈંક ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ વખતે થયું હતું.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જનસભામાં બોલતા હોય કે સંસદમાં, બંને જગ્યા પર તેમની જબરદસ્ત ભાષણ શૈલીના કારણે દરેકનું મન મોહી લેતા હતા. પરંતુ જ્યારે તેઓ કોઈ વાતથી નારાજ થઈ જતા ત્યારે કડક શબ્દોમાં શીખામણ આપતા હતા. આવું જ કઈંક ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ વખતે થયું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget