શોધખોળ કરો

બિહારઃ બોધગયામાં મહાબોધિ મંદિર પાસેથી 2 જીવતા બોંબ મળ્યા, બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામા રોકાયા છે અહીં

1/5
2013માં પણ મહોબધિ મંદિર પાસે સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં બે બૌદ્ધ ભિક્ષુક ઘાયલ થયા હતા. ધડાકામાં ઈન્ડિયન મુઝાહિદ્દીનનો હાથ હતો. આ ઘટના બાદ મહાબોધિ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, પરંતુ એક વખત બોંબ મળ્યા બાદ સુરક્ષાનો દાવો પોકળ સાબિત થયો છે.
2013માં પણ મહોબધિ મંદિર પાસે સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં બે બૌદ્ધ ભિક્ષુક ઘાયલ થયા હતા. ધડાકામાં ઈન્ડિયન મુઝાહિદ્દીનનો હાથ હતો. આ ઘટના બાદ મહાબોધિ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, પરંતુ એક વખત બોંબ મળ્યા બાદ સુરક્ષાનો દાવો પોકળ સાબિત થયો છે.
2/5
દલાઇ લામાના પ્રવાસને જોતાં હાલ બોધગયામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સ્થિતિમાં બોંબ મળી આવવાથી તેની સુરક્ષા પર સવાલ ઉભો થાય છે.
દલાઇ લામાના પ્રવાસને જોતાં હાલ બોધગયામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સ્થિતિમાં બોંબ મળી આવવાથી તેની સુરક્ષા પર સવાલ ઉભો થાય છે.
3/5
મહાબોધિ મંદિર પાસે કાલચક્ર મેદાનમાં બંને બોં મળ્યા હતા. કાલચક્ર મેદાનમાં આવેલા રસોઇઘરની નજીક એક થરમોસમાં નાનો ધડાકો થયો હતો. જે બાદ સુરક્ષા કર્મચારીઓ એલર્ટ થઈ ગયા અને આસપાસના વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું. જે દરમિયાન આ બોંબ મળી આવ્યા હતા.
મહાબોધિ મંદિર પાસે કાલચક્ર મેદાનમાં બંને બોં મળ્યા હતા. કાલચક્ર મેદાનમાં આવેલા રસોઇઘરની નજીક એક થરમોસમાં નાનો ધડાકો થયો હતો. જે બાદ સુરક્ષા કર્મચારીઓ એલર્ટ થઈ ગયા અને આસપાસના વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું. જે દરમિયાન આ બોંબ મળી આવ્યા હતા.
4/5
બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામા એક મહિનાના પ્રવાસ પર હાલ બોધગયામાં છે. જે કાલચક્ર મેદાન નજીક બોંબ મળી આવ્યો તેની થોડે દૂર દલાઇ લામા પ્રવચન આપતા હતા. દલાઇ લામાને મહાબોધિ મંદિરમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. મહાબોધિ મંદિરથી માત્ર 100 મીટર દૂર જ બોંબ મળી આવ્યા છે.
બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામા એક મહિનાના પ્રવાસ પર હાલ બોધગયામાં છે. જે કાલચક્ર મેદાન નજીક બોંબ મળી આવ્યો તેની થોડે દૂર દલાઇ લામા પ્રવચન આપતા હતા. દલાઇ લામાને મહાબોધિ મંદિરમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. મહાબોધિ મંદિરથી માત્ર 100 મીટર દૂર જ બોંબ મળી આવ્યા છે.
5/5
બોધગયાઃ બિહારના બોધગયામાં મહાબોધિ મંદિર પાસે બોંબ મળવાથી હાહાકાર મચી ગયો છે. તિબેટિયન ધર્મગુરુ દલાઇ લામા હાલ બોધગયામાં છે. આ સમયે બોંબ મળવાની અહેવાલથી પોલીસ એલર્ટ થઈ ગઈ અને બોંબ ડિફ્યૂઝલ સ્કવોડને બોલાવી. અહીંથી મળી આવેલા બંને બોંબ 10-10 કિલોના છે.
બોધગયાઃ બિહારના બોધગયામાં મહાબોધિ મંદિર પાસે બોંબ મળવાથી હાહાકાર મચી ગયો છે. તિબેટિયન ધર્મગુરુ દલાઇ લામા હાલ બોધગયામાં છે. આ સમયે બોંબ મળવાની અહેવાલથી પોલીસ એલર્ટ થઈ ગઈ અને બોંબ ડિફ્યૂઝલ સ્કવોડને બોલાવી. અહીંથી મળી આવેલા બંને બોંબ 10-10 કિલોના છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર
8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
Embed widget