શોધખોળ કરો

BJP અને RSSના નેતાઓના ઘરનું એક કુતરુ પણ આઝાદી માટે કુરબાન થયુ નથીઃ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે

1/5
2/5
ખડગેએ બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે, બીજેપીની સરકાર બંધારણ બદલવા માગે છે પણ અમે છેલ્લા શ્વાસ સુધી આમ નહીં થવા દઇએ.
ખડગેએ બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે, બીજેપીની સરકાર બંધારણ બદલવા માગે છે પણ અમે છેલ્લા શ્વાસ સુધી આમ નહીં થવા દઇએ.
3/5
કોંગ્રેસ મહાસચિવ ખડગેએ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં પાર્ટીની જન સંઘર્ષ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત માટે આયોજિત એક રેલીમાં પહોંચ્યા હતા. અહીં સંબોધન દરમિયાન ખડગેએ કહ્યું કે, આપણે લોકોએ (કોંગ્રેસે) દેશ માટે પોતાનુ જીવન બલિદાન કરી દીધુ છે. ઇન્દિરા ગાંધીએ દેશની એકતા, અખંડતા માટે બલિદાન આપ્યું, રાજીવ ગાંધીએ દેશ માટે પોતાની જીવન કુરબાન કર્યું. મને બતાવો કે દેશની આઝાદી માટે બીજેપી અને સંઘ (નેતાઓ)ના ઘરેથી એક કુતરુ પણ કુરબાન થયુ છે.
કોંગ્રેસ મહાસચિવ ખડગેએ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં પાર્ટીની જન સંઘર્ષ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત માટે આયોજિત એક રેલીમાં પહોંચ્યા હતા. અહીં સંબોધન દરમિયાન ખડગેએ કહ્યું કે, આપણે લોકોએ (કોંગ્રેસે) દેશ માટે પોતાનુ જીવન બલિદાન કરી દીધુ છે. ઇન્દિરા ગાંધીએ દેશની એકતા, અખંડતા માટે બલિદાન આપ્યું, રાજીવ ગાંધીએ દેશ માટે પોતાની જીવન કુરબાન કર્યું. મને બતાવો કે દેશની આઝાદી માટે બીજેપી અને સંઘ (નેતાઓ)ના ઘરેથી એક કુતરુ પણ કુરબાન થયુ છે.
4/5
5/5
ફેઝપુરઃ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક વિવાદિત નિવેદન આપીને રાજનીતિ ગરમાવી દીધી છે. પાર્ટી નેતા ખડગેએ કહ્યં કે, દેશમાં આઝાદી માટે RSS અને BJPના નેતાઓના ‘ઘરેથી એક કુતરાએ’ પણ પોતાનું બલિદાન નથી આપ્યું.
ફેઝપુરઃ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક વિવાદિત નિવેદન આપીને રાજનીતિ ગરમાવી દીધી છે. પાર્ટી નેતા ખડગેએ કહ્યં કે, દેશમાં આઝાદી માટે RSS અને BJPના નેતાઓના ‘ઘરેથી એક કુતરાએ’ પણ પોતાનું બલિદાન નથી આપ્યું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget