શોધખોળ કરો
દિલ્હીમાં આજે 400 પેટ્રૉલ પંપ બંધ, હડતાળને લઇને કેજરીવાલ-બીજેપી આમને સામને, જાણો કોને શું કહ્યું
1/5

કેન્દ્ર સરકારે પેટ્રૉલ અને ડિઝલની કિંમતોમાં રાહત આપવા માટે એક્સાઇઝ ડ્યૂટી 2.50 રૂપિયા સુધી ઘટાડી છે અને રાજ્યોને આમાં વેટ ઘટાડવાની અપીલ કરી હતી. જેનો કેજરીવાલ સરકારે ઇનકાર કરી દીધો હતો.
2/5

નવી દિલ્હીઃ દેશના રાજધાની દિલ્હીમાં આજે 400થી વધુ પેટ્રૉલ અને સીએનજી પંપ બંધ રહેશે. પંપના માલિકોએ 24 કલાકની હડતાળ જાહેર કરી છે. હડતાળના કારણે દિલ્હીનું તંત્ર હચમચી ગયુ છે અને રોજબરોજનો વ્યવહાર પણ ઠપ થઇ ગયો છે. આ મુદ્દે કેજરીવાલ સરકાર અને મોદી સરકાર એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે.
Published at : 22 Oct 2018 11:14 AM (IST)
Tags :
મોદી સરકારView More





















