શોધખોળ કરો

MP: 24 કલાકમાં દેવાના ડુંગર તળે દબાયેલ બે ખેડૂતોએ કરી આત્મહત્યા

1/3
પ્રથમ દૃષ્ટિએ ખેડૂતનું મોત કીટનાશક દવા પીવાથી થયાનું સામે આવ્યું છે. મૃતકના પુત્ર શેર સિંહે જણાવ્યું કે, તેમના પિતા પર ચાર લાખ રૂપિયાનું બેંકનું અને બે લાખ રૂપિયાનું અન્યનું દેવું હતું. તેના કારણે તે ઘણાં દિવસોથી પરેશાન હતા. દેવાથી પરેશાન થઈને તેમણે આપઘાત કરી લીધો. જોકે આ મામલે કોઈપણ સરકારી અધિકારી કેમેરા સામો બોલવા તૈયાર થયા ન હતા.
પ્રથમ દૃષ્ટિએ ખેડૂતનું મોત કીટનાશક દવા પીવાથી થયાનું સામે આવ્યું છે. મૃતકના પુત્ર શેર સિંહે જણાવ્યું કે, તેમના પિતા પર ચાર લાખ રૂપિયાનું બેંકનું અને બે લાખ રૂપિયાનું અન્યનું દેવું હતું. તેના કારણે તે ઘણાં દિવસોથી પરેશાન હતા. દેવાથી પરેશાન થઈને તેમણે આપઘાત કરી લીધો. જોકે આ મામલે કોઈપણ સરકારી અધિકારી કેમેરા સામો બોલવા તૈયાર થયા ન હતા.
2/3
તમને જણાવીએ કે, સોમવારે જ રેહટી તાલુકામાં આવતા ગામ જાજનાના એક ખેડૂતો છ લાખ રૂપિયાના દેવાથી તંગ આવીને આપઘાત કર્યો હતો. જાણકારી અનુસાર ગ્રામ જાજના નિવાસી દુલચંદ (55) ગોવિન્દ કીરે સોમવારે જ પોતાના ઘરમાં કીટનાશક દવા પી લીધી હતી. મૃતકના પુત્ર શેર સિંહે જણાવ્યું કે, ઘરે કોઈ હતું નહી, તેમના પિતાએ આપઘાત કર્યાની જાણકારી મળ્યા બાદ તેમને રેહટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
તમને જણાવીએ કે, સોમવારે જ રેહટી તાલુકામાં આવતા ગામ જાજનાના એક ખેડૂતો છ લાખ રૂપિયાના દેવાથી તંગ આવીને આપઘાત કર્યો હતો. જાણકારી અનુસાર ગ્રામ જાજના નિવાસી દુલચંદ (55) ગોવિન્દ કીરે સોમવારે જ પોતાના ઘરમાં કીટનાશક દવા પી લીધી હતી. મૃતકના પુત્ર શેર સિંહે જણાવ્યું કે, ઘરે કોઈ હતું નહી, તેમના પિતાએ આપઘાત કર્યાની જાણકારી મળ્યા બાદ તેમને રેહટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
3/3
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ખેડૂત આંદોલનની આગ ઠરવાનું નામ લેતી નથી. મંગળવારે રાજ્યના હોશંગાબાદ જિલ્લાના સિયોની માલવા ગામમાં દેવાના ડુંગર તળે દબાયેલ એક ખેડૂતો આપઘાત કરી લીધો. ખેડૂતનું નામ માખનલાલ હોવાની વાત સામે આવી છે. તમને જણાવીએ કે, રાજ્યમાં 1 જૂનથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન પોલીસ ગોળીબારમાં 5 ખેડૂતોના મોત સહિત કુલ 6 લોકોના મોત થયા છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ખેડૂત આંદોલનની આગ ઠરવાનું નામ લેતી નથી. મંગળવારે રાજ્યના હોશંગાબાદ જિલ્લાના સિયોની માલવા ગામમાં દેવાના ડુંગર તળે દબાયેલ એક ખેડૂતો આપઘાત કરી લીધો. ખેડૂતનું નામ માખનલાલ હોવાની વાત સામે આવી છે. તમને જણાવીએ કે, રાજ્યમાં 1 જૂનથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન પોલીસ ગોળીબારમાં 5 ખેડૂતોના મોત સહિત કુલ 6 લોકોના મોત થયા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget