શોધખોળ કરો

માત્ર ભારત જ નહીં અન્ય પાંચ દેશો પણ આ દિવસે ઉજવે છે સ્વતંત્રતા દિન

1/6
લૈચટેંસ્ટેઇન: વિશ્વના સૌથી નાના દેશમાંનુ એક દેશ. લૈચટેંસ્ટેઇન 1866માં જર્મન શાસનમાંથી મુક્ત થયુ હતું. 15 મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ઉજવણીઓમાં મેડોવ્સમાં કેથોલિક
લૈચટેંસ્ટેઇન: વિશ્વના સૌથી નાના દેશમાંનુ એક દેશ. લૈચટેંસ્ટેઇન 1866માં જર્મન શાસનમાંથી મુક્ત થયુ હતું. 15 મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ઉજવણીઓમાં મેડોવ્સમાં કેથોલિક
2/6
સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ આજે 71મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસે સ્વતંત્રતા દિન તરીકે ઉજવતા આપણે એકલા નથી પણ બીજા પાંચ દેશોને પણ આ દિવસે આઝાદી મળી હતી.
સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ આજે 71મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસે સ્વતંત્રતા દિન તરીકે ઉજવતા આપણે એકલા નથી પણ બીજા પાંચ દેશોને પણ આ દિવસે આઝાદી મળી હતી.
3/6
દક્ષિણ કોરિયા: યુનાઈટેડ સ્ટેટ્સ અંકુશિત પ્રદેશના એકીકરણ પછી અને સોવિયેત સંઘના અંકુશિત પ્રદેશ નિષ્ફળ થયા બાદ દક્ષિણ કોરિયાની 15 ઓગસ્ટ, 1948 ના રોજ પ્રો યુએસ સરકારે દ્વારા દક્ષિણ કોરિયાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ સત્તાવાર નામ રિપબ્લિક ઓફ કોરિયા નામ રાખવામાં આવ્યું. 15 ઓગષ્ટ ને સરકારી રજા તરીકે ગ્વાન્ગબોક્જીયલ તરીકે જાહેર કરવામાં આવી.
દક્ષિણ કોરિયા: યુનાઈટેડ સ્ટેટ્સ અંકુશિત પ્રદેશના એકીકરણ પછી અને સોવિયેત સંઘના અંકુશિત પ્રદેશ નિષ્ફળ થયા બાદ દક્ષિણ કોરિયાની 15 ઓગસ્ટ, 1948 ના રોજ પ્રો યુએસ સરકારે દ્વારા દક્ષિણ કોરિયાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ સત્તાવાર નામ રિપબ્લિક ઓફ કોરિયા નામ રાખવામાં આવ્યું. 15 ઓગષ્ટ ને સરકારી રજા તરીકે ગ્વાન્ગબોક્જીયલ તરીકે જાહેર કરવામાં આવી.
4/6
ઉત્તર કોરિયા: કોરિયા અને દક્ષિણ કોરિયા બંન્ને જાપાનમાંથી 15 ઓગષ્ટ, 1945ના રોજ બીજા વિશ્વયુદ્ધના અંતમાં કોરિયાઇ દ્વિપકલ્પ મુક્ત થયા બાદ કોરિયા અલગ થયુ હતુ. આ દિવસે જાપાને બીજા વિશ્વયુદ્ધનું આત્મસમર્પણ કરી યુદ્ધનો અંત કર્યો હતો 1948માં દેશને સત્તાવાર રીતે ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા નામ આપવામાં આવ્યું હતું. પ્રો-સોવિયેત કિમ અલ સંગ દેશના પ્રથમ પ્રધાન હતા. દેશના સ્વતંત્ર દિવસને ‘ચુગૂખૈબાનગુઇ નાલ’ અથવા ‘લિબરેશન ઓફ ફાધરલેન્ડ ડે’ તરીકે ઉજવે છે.
ઉત્તર કોરિયા: કોરિયા અને દક્ષિણ કોરિયા બંન્ને જાપાનમાંથી 15 ઓગષ્ટ, 1945ના રોજ બીજા વિશ્વયુદ્ધના અંતમાં કોરિયાઇ દ્વિપકલ્પ મુક્ત થયા બાદ કોરિયા અલગ થયુ હતુ. આ દિવસે જાપાને બીજા વિશ્વયુદ્ધનું આત્મસમર્પણ કરી યુદ્ધનો અંત કર્યો હતો 1948માં દેશને સત્તાવાર રીતે ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા નામ આપવામાં આવ્યું હતું. પ્રો-સોવિયેત કિમ અલ સંગ દેશના પ્રથમ પ્રધાન હતા. દેશના સ્વતંત્ર દિવસને ‘ચુગૂખૈબાનગુઇ નાલ’ અથવા ‘લિબરેશન ઓફ ફાધરલેન્ડ ડે’ તરીકે ઉજવે છે.
5/6
પ્રજાસત્તાક કોંગો: કોંગો મધ્ય આફ્રિકન દેશને 15 ઓગષ્ટ, 1960નો રોજ 80 વર્ષ બાદ ફ્રેન્ચ શાસનમાંથી આઝાદી મળી હતી. આ પ્રદેશ નિયમ હેઠળ 1880માં આવ્યો હતો અને તે પ્રથમ ફ્રેન્ચ કોંગો તરીકે જાણીતો બન્યો હતો ત્યારબાદ 1903માં મધ્ય કોંગો તરીકે ઓળખાતો હતો. ફુલ્બર્ટ યોલોએ 1963 સુધી પ્રથમ રાષ્ટ્રપતિ હતા. આજે કોંગો પ્રજાસત્તાકનો 57મો સ્વતંત્રતા દિવસ છે.
પ્રજાસત્તાક કોંગો: કોંગો મધ્ય આફ્રિકન દેશને 15 ઓગષ્ટ, 1960નો રોજ 80 વર્ષ બાદ ફ્રેન્ચ શાસનમાંથી આઝાદી મળી હતી. આ પ્રદેશ નિયમ હેઠળ 1880માં આવ્યો હતો અને તે પ્રથમ ફ્રેન્ચ કોંગો તરીકે જાણીતો બન્યો હતો ત્યારબાદ 1903માં મધ્ય કોંગો તરીકે ઓળખાતો હતો. ફુલ્બર્ટ યોલોએ 1963 સુધી પ્રથમ રાષ્ટ્રપતિ હતા. આજે કોંગો પ્રજાસત્તાકનો 57મો સ્વતંત્રતા દિવસ છે.
6/6
બહેરીન: બહેરીનની વસ્તીના સંયુક્ત રાષ્ટ્રના સર્વેક્ષણ બાદ 15મી ઓગષ્ટ 1971ના રોજ મધ્ય પૂર્વ ટાપુના દેશને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. 19મી સદીમાં બહેરીન દ્વિપસમુહ પર બ્રિટિશ શાસન પહેલા અરબ અને પોર્ટુગલ સહિત અનેક સંસ્થાનોએ શાસન કર્યું હતું.
બહેરીન: બહેરીનની વસ્તીના સંયુક્ત રાષ્ટ્રના સર્વેક્ષણ બાદ 15મી ઓગષ્ટ 1971ના રોજ મધ્ય પૂર્વ ટાપુના દેશને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. 19મી સદીમાં બહેરીન દ્વિપસમુહ પર બ્રિટિશ શાસન પહેલા અરબ અને પોર્ટુગલ સહિત અનેક સંસ્થાનોએ શાસન કર્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget