શોધખોળ કરો

કેન્દ્રનો નવો ફતવોઃ હવે દરેક બેંક ખાતેદારે 28 ફેબ્રુઆરી સુધી આપવી પડશે આ વિગત, પછી આવશે તવાઈ

1/7
જે ખાતેદાર પાસે PAN કાર્ડ ન હોય તેની પાસેથી ફોર્મ -60 મેળવી લેવા માટે સૂચના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના પરિપત્ર અનુસાર આ તમામ વિગતો 28 ફેબ્રુઆરી પહેલાં એકત્રિત કરવાની રહેશે. જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવનારને આ આદેશમાંથી મુકિત આપવામાં આવી છે.
જે ખાતેદાર પાસે PAN કાર્ડ ન હોય તેની પાસેથી ફોર્મ -60 મેળવી લેવા માટે સૂચના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના પરિપત્ર અનુસાર આ તમામ વિગતો 28 ફેબ્રુઆરી પહેલાં એકત્રિત કરવાની રહેશે. જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવનારને આ આદેશમાંથી મુકિત આપવામાં આવી છે.
2/7
આવકવેરા વિભાગને ઘણી બેંકોમાં એક જ ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હોવાની અને તેનાં વારંવાર ટ્રાન્જેક્શન થયા હોવાની વિગતો મળી છે. તેને આધારે ભ્રષ્ટાચારીઓ અને કાળા નાણાવાળાં પર રેડ કરી બેહિસાબી સંપત્તિનો પર્દાફાશ કરાયો છે. હજુ આવી તપાસ ચાલી રહી છે તે જોતાં આ પ્રક્રિયા આગળ વધશે.
આવકવેરા વિભાગને ઘણી બેંકોમાં એક જ ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હોવાની અને તેનાં વારંવાર ટ્રાન્જેક્શન થયા હોવાની વિગતો મળી છે. તેને આધારે ભ્રષ્ટાચારીઓ અને કાળા નાણાવાળાં પર રેડ કરી બેહિસાબી સંપત્તિનો પર્દાફાશ કરાયો છે. હજુ આવી તપાસ ચાલી રહી છે તે જોતાં આ પ્રક્રિયા આગળ વધશે.
3/7
બેંકો પાસેથી 28 ફેબ્રુઆરી સુધીમાં આ તમામ વિગતો મળી ગયા બાદ આવકવેરા વિભાગ શંકાસ્પદ એકાઉન્ટસની તપાસ કરશે. આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા દેશભરની બેંકોમાં ખાતેદારો દ્વારા કેટલા રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે તેની વિગતો એકઠી કરાઈ રહી છે.
બેંકો પાસેથી 28 ફેબ્રુઆરી સુધીમાં આ તમામ વિગતો મળી ગયા બાદ આવકવેરા વિભાગ શંકાસ્પદ એકાઉન્ટસની તપાસ કરશે. આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા દેશભરની બેંકોમાં ખાતેદારો દ્વારા કેટલા રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે તેની વિગતો એકઠી કરાઈ રહી છે.
4/7
આનકવેરા વિભાગ બેંકોના માધ્યમથી માહિતી મેળવી પોતાના ખાતામાં મોટી રકમ જમા કરાવનાર પર તવાઇ લાવશે એ નક્કી છે. આવકવેરા વિભાગ બેંકો પાસેથી આ વિગતો મેળવી લે એ પછી તેને તમામ બેંકો સાથે લિન્ક કરવા માટે નિયમોમાં સુધારો પણ કરવામાં આવ્યો છે.
આનકવેરા વિભાગ બેંકોના માધ્યમથી માહિતી મેળવી પોતાના ખાતામાં મોટી રકમ જમા કરાવનાર પર તવાઇ લાવશે એ નક્કી છે. આવકવેરા વિભાગ બેંકો પાસેથી આ વિગતો મેળવી લે એ પછી તેને તમામ બેંકો સાથે લિન્ક કરવા માટે નિયમોમાં સુધારો પણ કરવામાં આવ્યો છે.
5/7
બેંકો એવો દાવો કરી રહી છે કે નો યોર કસ્ટમર( કેવાયસી)ના નિયમોનું પાલન થાય તે હેતુસર આ વિગતો મંગાવાઈ છે. જો કે બેંકો પાસેથી મળનારી ખાતેદારોનાં PAN કાર્ડની વિગતો તથા અન્ય વિગતો આવકવેરા વિભાગને આપવાની હોવાથી નોટબંધી બાદ થયેલાં ટ્રાન્જેક્શન અંગે તવાઈ આવશે તે નક્કી છે.
બેંકો એવો દાવો કરી રહી છે કે નો યોર કસ્ટમર( કેવાયસી)ના નિયમોનું પાલન થાય તે હેતુસર આ વિગતો મંગાવાઈ છે. જો કે બેંકો પાસેથી મળનારી ખાતેદારોનાં PAN કાર્ડની વિગતો તથા અન્ય વિગતો આવકવેરા વિભાગને આપવાની હોવાથી નોટબંધી બાદ થયેલાં ટ્રાન્જેક્શન અંગે તવાઈ આવશે તે નક્કી છે.
6/7
આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટને પણ મુક્તિ અપાઈ છે. સરકાર આ તમામ વિગતોને આધારે એક સાથે ઘણી બેંકોમાં એકાઉન્ટ ધરાવતા લોકો વિશે માહિતી મેળવશે. નોટબંધી બાદ તેમના જુદા જુદા એકાઉન્ટમાં કેવા વ્યવહારો થયા છે તેની વિગતો મેળવી પછી તેમના પર ગાળિયો કસવામાં આવશે.
આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટને પણ મુક્તિ અપાઈ છે. સરકાર આ તમામ વિગતોને આધારે એક સાથે ઘણી બેંકોમાં એકાઉન્ટ ધરાવતા લોકો વિશે માહિતી મેળવશે. નોટબંધી બાદ તેમના જુદા જુદા એકાઉન્ટમાં કેવા વ્યવહારો થયા છે તેની વિગતો મેળવી પછી તેમના પર ગાળિયો કસવામાં આવશે.
7/7
અમદાવાદઃ નોટબંધીના કારણે ઉભી થયેલી પરિસ્થિતી હજુ થાશે નથી પડી ત્યાં કેન્દ્ર સરકારે એક નવો ફતવો બહાર પાડતાં લોકોની મુશ્કેલી વધી શકે છે. કેન્દ્ર સરકારે તમામ બેંકોને ફરમાન કર્યું છે કે તેમણે પોતાના ખાતેદારોના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN )ની વિગતો મેળવી લેવા.
અમદાવાદઃ નોટબંધીના કારણે ઉભી થયેલી પરિસ્થિતી હજુ થાશે નથી પડી ત્યાં કેન્દ્ર સરકારે એક નવો ફતવો બહાર પાડતાં લોકોની મુશ્કેલી વધી શકે છે. કેન્દ્ર સરકારે તમામ બેંકોને ફરમાન કર્યું છે કે તેમણે પોતાના ખાતેદારોના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN )ની વિગતો મેળવી લેવા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget